આજ રોજ અમદાવાદ જીલ્લા ના દરિયાપુર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં સિવિલ ડિફેન્સ , ઈકવિટાસ ટ્રસ્ટ, 181 મહિલા અભયમ ટીમ અને એપિક ફાઉન્ડેશનના ઉપક્રમે મહિલા અભયમ 181, મહિલા સુરક્ષા, ટ્રાફિક અવેરનેસ, સીપીઆર ટ્રેનિંગ, ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં તે અંગેની સમજૂતી વગેરે બાબતે કાર્યક્રમનું આયોજન થયું તેમાં Equitas Trust ના CSR મેનેજર મિલનભાઈ વાઘેલા , સિવિલ ડિફેન્સ ના ટ્રેનિંગ ઓફ ટીચર મયુર જેઠવા , જનક ભાઈ , કવિતા બેન શાહ, સંસ્કાર વિદ્યા મંદિર ના ટ્રસ્ટી તથા શાળા ના આચાર્ય શ્રી ધવલ ભાઈ અને 181 મહિલા અભયમ ટીમ ના કાઉન્સિલર દીપિકા બેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ કાર્ય સાથે સમજૂતી પૂરી પાડવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ACB कार्रवाई के बाद जेडीसी ने लिया बड़ा एक्शन:7 भ्रष्ट अधिकारी-कर्मचारियों को किया निलंबित
जयपुर विकास प्राधिकरण में एंटी करप्शन ब्यूरो की कार्रवाई के बाद हड़कंप मच गया है। एंटी करप्शन...
મારૂ ગીર-ધાંધા નેસની મુલાકાત | કેવુ જીવન છે માલધારીઓનુ / જંગલના છોરૂ
મારૂ ગીર-ધાંધા નેસની મુલાકાત | કેવુ જીવન છે માલધારીઓનુ / જંગલના છોરૂ
હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર
ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરવી...
Lok Sabha Election 2024: Priyanka ने बताया Amethi या Raebareli से क्यों नहीं लड़ रही हैं चुनाव?
Lok Sabha Election 2024: Priyanka ने बताया Amethi या Raebareli से क्यों नहीं लड़ रही हैं चुनाव?
Mangesh Yadav Encounter: सुल्तानपुर एनकाउंटर में मारे गए मंगेश यादव के घर पहुंचे अजय राय | Aaj Tak
Mangesh Yadav Encounter: सुल्तानपुर एनकाउंटर में मारे गए मंगेश यादव के घर पहुंचे अजय राय | Aaj Tak