જવાહર નવોદય વિદ્યાલય ખરેડી -1 ખાતે તારીખ 22/12/2024, રવીવાર ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમ્મેલન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિવિધ જગ્યાએ ઉચ્ચ પદે કાર્ય કરતા 36 જેટલા ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક શાળા ની પ્રવૂર્તીઓ નીહાળી હતી. શાળાકીય પ્રવૂર્તીઓ નુ કોલેજ અને વ્યવસાયીક જીવન મા અગત્ય ના ફાળો રહેલો છે તે વિષયે ઉપસ્થિત મહેમાનોએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દર વર્ષે નવોદય વિદ્યાલય ખરેડી, આવી પ્રવૂર્તી યોજી હાલ મા શાળા મા અભ્યાસરત વિદ્યાર્થીઓ ને શૈક્ષણીક માર્ગદર્શન પુરુ પાડે છે. ભુતપુર્વ વિદ્યાર્થીઓ ના અનૂભવો ના આધારે જીવન મા લક્ષ્ય પ્રાપ્તિ અને શિસ્ત નુ ઘડતર કરે છે. કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન બીનોદ બેહરા (ડેપ્યુટી કમિશનર- કે.વિ.એસ,) શ્રીમાન તેજસિંઘ (આચાર્ય જે.એન.વી. દાહોદ) શ્રીમાન એમ.એફ. પરમાર ( પી.જી.ટી મેથ્સ, ગાંધીનગર) રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામ કોંગ્રેસને ફરી ઝટકો, ગાંધીધામ તાલુકા પચાયતના વિરોધ પક્ષના નેતાએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી કેસરિયો ખેસ ધારણ કર્યો
ગાંધીધામ વિધાનસભા ના ગાંધીધામ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને ગળપાદર તાલુકા પંચાયત સદસ્ય શ્રી...
વિજ્યા દશમી (દશેરા )પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો...
ખાત્રજ માં કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
...
ढकुआखाना में जब्त मादक पदार्थ - एक व्यक्ति गिरफ्तार
राज्य में नशा विरोधी अभियान जारी है. आपको छिपने से बचाया गया है। आज ढाकुआखाना मेन टाउन...
સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે
પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે...
शिक्षक संघ राष्ट्रीय की मांग का असर शिविरा पंचाग जारी
शिक्षा विभाग ने अवकाश के दिन जारी किया शिविरा पंचांग,पंचांग में ग्रीष्म अवकाश 30 जून तक।...