જવાહર નવોદય વિદ્યાલય ખરેડી -1 ખાતે તારીખ 22/12/2024, રવીવાર ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમ્મેલન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિવિધ જગ્યાએ ઉચ્ચ પદે કાર્ય કરતા 36 જેટલા ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક શાળા ની પ્રવૂર્તીઓ નીહાળી હતી. શાળાકીય પ્રવૂર્તીઓ નુ કોલેજ અને વ્યવસાયીક જીવન મા અગત્ય ના ફાળો રહેલો છે તે વિષયે ઉપસ્થિત મહેમાનોએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દર વર્ષે નવોદય વિદ્યાલય ખરેડી, આવી પ્રવૂર્તી યોજી હાલ મા શાળા મા અભ્યાસરત વિદ્યાર્થીઓ ને શૈક્ષણીક માર્ગદર્શન પુરુ પાડે છે. ભુતપુર્વ વિદ્યાર્થીઓ ના અનૂભવો ના આધારે જીવન મા લક્ષ્ય પ્રાપ્તિ અને શિસ્ત નુ ઘડતર કરે છે. કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન બીનોદ બેહરા (ડેપ્યુટી કમિશનર- કે.વિ.એસ,) શ્રીમાન તેજસિંઘ (આચાર્ય જે.એન.વી. દાહોદ) શ્રીમાન એમ.એફ. પરમાર ( પી.જી.ટી મેથ્સ, ગાંધીનગર) રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર LCB પોલીસે બે ફરાર આરોપીઓને ઝડપ્યા
મહીસાગર LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી કે બાકોર પો.સ્ટે. નો ફરાર આરોપી...
Chhattisgarh में बोले PM Modi, 'आतंकियों के मारे जाने पर कांग्रेस आंसू बहाती है' | Elections 2024
Chhattisgarh में बोले PM Modi, 'आतंकियों के मारे जाने पर कांग्रेस आंसू बहाती है' | Elections 2024
परमपूज्य गुरुमाऊली कालसर्पा ची सेवा सांगत असताना
परमपूज्य गुरुमाऊली कालसर्पा ची सेवा सांगत असताना
મહારાષ્ટ્રના રાજ્યપાલે ગુજરાતીઓને લઈને એવું નિવેદન આપ્યું કે રાજયનું રાજકારણ ગરમાયું !
કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છેશિવસેનાના નેતા સંજય રાઉતે...
લીંબડી નજીક બે ટ્રેકટરનાં અકસ્માત:એક ઘાયલ
શીયાણી નજીક બે ટ્રેકટર ચાલક ખેત મજૂર લઈને એક બીજા સાથે ટ્રેકટરની હરીફાઈ લગાવી હોય તેમ આગળ પાછળ...