કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Khed : न्यू मांडवे धरणग्रस्त पुनर्वसनापासून वंचित; VBA जिल्हाध्यक्षांचा २६ जानेवारीला उपोषणाचा इशारा
Khed : न्यू मांडवे धरणग्रस्त पुनर्वसनापासून वंचित; VBA जिल्हाध्यक्षांचा २६ जानेवारीला उपोषणाचा इशारा
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
কলাইগাও সমিপৰ বৰপুখীৰীত ৫৭৪ সংখ্যক গুৰু আৰ্বিভাব উপলক্ষে ধৰ্মালোচনী সভা অনুষ্ঠিত
ওদালগুৰি জিলাৰ কলাইগাঁৱৰ নিকটৱৰ্তী বৰপুখুৰী নামঘৰ (শঙ্কৰী কলা-কৃষ্টি বিকাশ কেন্দ্ৰ) প্ৰাংগণত...
इस दावे से रविंद्र सिंह भाटी के समर्थकों के होश उड़ने वाले है.सारी उम्मीदें रह जाएंगी धरी की धरी !
लोकसभा चुनाव के नतीजे 4 जून को घोषित होंगे. लेकिन मतदान के चरण बीतने के साथ ही कयास लगने शुरू हो...