કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Online Scam Alert: Google Search से Uber Helpline नंबर डायल करना पड़ा भारी, शख्स को लग गया 5 लाख का चूना
क्या आप भी कस्टमर केयर सर्विस के लिए गूगल सर्च के जरिए हेल्पलाइन नंबर खोजते हैं। अगर हां तो ये...
ધ્રાંગધ્રા શાક માર્કેટ ખાતે કપડાંની થેલીનુ વિતરણ કરતા પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા
ધ્રાંગધ્રા શાક માર્કેટ ખાતે કપડાંની થેલીનુ વિતરણ કરતા પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા
বামুণবাৰীত বিশ্ব ফাৰ্মাচিষ্ট দিৱস উদযাপন ।
নাজিৰা সমষ্টিৰ বামুণবাৰী তিনিআলিৰ অভয় মেডিকেল ষ্টোৰৰ প্ৰাঙ্গণত উদযাপন কৰা হয় বিশ্ব ফাৰ্মাচিষ্ট...
અમદાવાદ : રાકેશ જોષી સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ દ્વારા દર્દીઓની સારવાર બાબત માહિતી અને વાતચિત..
લઠ્ઠા કાંડ મામલો...અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના 49દર્દીઓ દાખલ...ગઈ કાલે રાતે વધુ 8...