કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકારનેઆપ્યું અલ્ટીમેટમ જો ચૂંટણી પહેલા વેતનવધારો ના થાય તો આંદોલનની ચીમકી
મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકારનેઆપ્યું અલ્ટીમેટમ જો ચૂંટણી પહેલા વેતનવધારો ના થાય તો આંદોલનની ચીમકી
অসমৰ পৰা প্ৰায় প্ৰত্যাহাৰ AFSPA
অসমৰ পৰা প্ৰায় প্ৰত্যাহাৰ AFSPA
#thevoiceofChariduar #tvc #NewsUpdate #LatestNews...
સુરત શહેરનાં સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલભાઈ બોઘરાં ઉપર જીવલેણ હુમલોસુરત
સુરત શહેરનાં સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલભાઈ બોઘરાં ઉપર જીવલેણ હુમલોસુરત
শিৱসাগৰ নগৰত জিলা স্বাস্থ্যবিভাগৰ উদ্যোগত উপ ৰাষ্ট্ৰীয় প্ৰতিষেধক দিৱসত উপস্থিত থাকে নাজিৰাৰ মহকুমাধিপতি আয়ুসী জৈন।
শিৱসাগৰ নগৰত জিলা স্বাস্থ্যবিভাগৰ উদ্যোগত উপ ৰাষ্ট্ৰীয় প্ৰতিষেধক দিৱসত উপস্থিত থাকে নাজিৰাৰ...
भाजपा नेत्यांवर 'ED'ची कारवाई झाल्याचे दाखवा, १ लाख मिळवा; बॅनरची जोरदार चर्चा #bjp #ncp
भाजपा नेत्यांवर 'ED'ची कारवाई झाल्याचे दाखवा, १ लाख मिळवा; बॅनरची जोरदार चर्चा #bjp #ncp