બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં મોડીરાત્રે એક કાર રોડ પર ડિસ્કો કરતી ના લાઇવ સીસીટીવી ના દૃશ્યો આવ્યાં સામે / સબંધ ભારત ન્યુઝ
ડીસામાં મોડીરાત્રે અકસ્માત સર્જાતા કાર ફંગોળાઈના લાઇવ દૃશ્યો આવ્યાં સામે / સબંધ ભારત ન્યુઝ
મહુવા તાલુકાના કોટીયા ગામે વાયરસના લક્ષણો જોવા મળ્યા
મહુવા તાલુકાના બગદાણા પથંકમાં પશુઓમાં લમ્પી વાઈરસ ના લક્ષણો જોવા મળ્યા
બગદાણા પંથકના કોટિયા ગામે...
कल्याण राय जी महाराज को लगाया छप्पन भोग, सजाई झांकी।
कल्याण राय जी मंदिर पर लगाया छप्पन भोग, कृष्ण जन्माष्टमी के दिन से प्रतिदिन महिला मंडल के द्वारा...
अशोक गहलोत के ड्रीम प्रोजेक्ट को पूरा कर रहे है राजस्थान के चिकित्सा मंत्री,बोले-अगले साल तक बनकर होगा तैयार
राजस्थान के चिकित्सा मंत्री गजेंद्र सिंह खींवसर ने कहा कि अगले साल अगस्त तक 24 मंजिला आइपीडी टावर...