બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરા ખાતે વિકસિત ભારત અને સેવા સેતુ કાર્યક્રમ, નવીન પંચાયત મકાન અને નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ
મોરવાહડફ તાલુકાના મોરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા...
Top Stocks Next Week | Weekly Top Picks:अब इन Stocks से बना सकते हैं आप Profit कमाने वाला Portfolio
Top Stocks Next Week | Weekly Top Picks:अब इन Stocks से बना सकते हैं आप Profit कमाने वाला Portfolio
વડોદરા: ગાંધીનગર ગૃહ ખાતે મેયર કેયુરભાઈ રોકડિયા દ્વારા નવા 7 વાહનોને ફ્લેગ ઓફ આપવામાં આવી
વડોદરા: ગાંધીનગર ગૃહ ખાતે મેયર કેયુરભાઈ રોકડિયા દ્વારા નવા 7 વાહનોને ફ્લેગ ઓફ આપવામાં આવી
વડોદરા શહેરના હનુમાનજી મંદિરો તેમજ શનિ મંદિરોમાં દર્શનાર્થીઓને ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઇ ધન્ય થયા હતા.
આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર સાથે અમાસ નો દિવસ છે ત્યારે વડોદરા શહેરના હનુમાનજી મંદિરો તેમજ...