બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#congres કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઈ રબારી દ્વારા ભરાયું ફોર્મ ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે
#congres કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઈ રબારી દ્વારા ભરાયું ફોર્મ ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે
કાંકરેજના ડુગરાસણમાં વૃદ્ધાની કરાઈ હત્યા..
કાંકરેજના ડુગરાસણમાં વૃદ્ધાની કરાઈ હત્યા..
भंवर जितेन्द्र सिंह के पुत्र युवराज मानवेन्द्र प्रताप सिंह, महाराव राजा वंशवर्द्धन सिंह व बूंदी विधायक हरिमोहन शर्मा ने किया कुलदेवी आशापुरा माताजी ट्रस्ट के मोतीमहल कार्यालय का उदघाटन
बूंदी। बून्दी रियासत की कुलदेवी माँ आशापुरा के नाम पर बून्दी रियासत की सम्पति के उचित देखरेख एवं...
Anand Rathi Wealth Q3 Results Explained |तीसरी तिमही में कैसा रहा कंपनी का Performance?|Jugal Mantri
Anand Rathi Wealth Q3 Results Explained |तीसरी तिमही में कैसा रहा कंपनी का Performance?|Jugal Mantri