બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় খেল দিৱস উপলক্ষে শংকৰদেৱ শিশু নিকেতন ,বৰহাটত পৰম্পৰাগত খেল প্ৰতিযোগিতা সম্পন্ন
ৰাষ্ট্ৰীয় খেল দিৱস উপলক্ষে আজি শংকৰদেৱ শিশু নিকেতন ,বৰহাটত পৰম্পৰাগত খেল প্ৰতিযোগিতা সম্পন্ন...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન
દામનગર ગુરૂકુળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન...
आ. सुभाष देशमुख यांनी घेतली जिल्हाधिकाऱ्यांची भेट
विविध विषयांवर केली चर्चा
सोलापूर- आ. सुभाष देशमुख यांनी शुक्रवारी जिल्हाधिकारी मिलिंद शंभरकर यांची भेट घेऊन...
ડાકોર પોલિસ સ્ટેશન તેમજ અન્ય પોલિસ સ્ટેશન નાં અનેક ગુનાહો માં નાસ્તો ફરતો રીઢો ગુનેગાર ને ઝડપી પાડતી ડાકોર પોલિસ.
ડાકોર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં બે વર્ષથી તેમજ બીજા અન્ય પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા...
MCN NEWS| वैजापुरात गजानन महाराज प्रकट दिनानिमित्त त्रिदिवशीय भरगच्च कार्यक्रम
MCN NEWS| वैजापुरात गजानन महाराज प्रकट दिनानिमित्त त्रिदिवशीय भरगच्च कार्यक्रम