બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEBATE : મોતની પોટલી || Buletin India
DEBATE : મોતની પોટલી
#debate
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી...
IRCTC लाया है गुजरात के प्रसिद्ध स्थानों के भ्रमण का बेहतरीन टूर पैकेज, हवाई जहाज से कराई जाएगी सैर
Gujarat Tour Packages: सैर सपाटा के शौकीनों के लिए IRCTC द्वारा एक से बढ़कर एक टूर प्लान लाए जाते...
ઇસ્કોન મંદિર દ્વારા જસદણ શ્યામ કુંજ હોલ માં ગોવર્ધન દર્શન ઉપરાંત કૃષ્ણ લીલાના દર્શન નું સુંદર આયોજન
ઇસ્કોન મંદિર દ્વારા જસદણ શ્યામ કુંજ હોલ માં ગોવર્ધન દર્શન ઉપરાંત કૃષ્ણ લીલાના દર્શન નું સુંદર આયોજન
Encounter In Uttar Pradesh: यूपी में एनकाउंटर पर सियासत तेज, Akhilesh Yadav ने उठाए सरकार पर सवाल
Encounter In Uttar Pradesh: यूपी में एनकाउंटर पर सियासत तेज, Akhilesh Yadav ने उठाए सरकार पर सवाल