બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલોલ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ...
જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કલેકટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કલેકટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
ભારત માતાના પનોતા પુત્ર તેમજ દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેરછા મુલાકાતલેતા પાળીયાદ વિસામણબાપુની જગ્યાના મહન્ત ૧૦૦૮ નિર્મળાંબા તેમજ ભયલુબાપુ પરિવાર,
સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા...
Russia-Ukraine War: यूक्रेन पर रूसी हमले में 17 लोगों की मौत, 60 से अधिक घायल; राष्ट्रपति जेलेंस्की ने पश्चिमी देशों से मांगी मदद
कीव। यूक्रेन के शहरों पर रूसी हमले जारी हैं। उसने बुधवार को उत्तरी यूक्रेन के शहर चेर्नेहिव...