બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનું નેશનલ કક્ષાએ પસંદગી
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનું નેશનલ કક્ષાએ પસંદગી
WhatsApp will now give up to two days to users to delete a message
WhatsApp will now give up to two days to users to delete a message
হোজাইত নিশা মোবাইল চুৰি কৰি ৰাইজৰ কৱলত পৰিছে
হোজাইত নিশা মোবাইল চুৰি কৰি ৰাইজৰ কৱলত পৰিছে এটা চুৰ। বৰপুখুৰী অঞ্চলত ৰাইজে কৰায়ত্ত কৰা চুৰটোৰ...
ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે 6.67 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું કર્યું ખાતમુહૂર્ત.
ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે 6.67 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું કર્યું ખાતમુહૂર્ત.
Lok Sabha Elections 2024: छिंदवाड़ा में Kamalnath की विरासत को बढ़ाएंगे बेटे या BJP मार लेगी बाजी?
Lok Sabha Elections 2024: छिंदवाड़ा में Kamalnath की विरासत को बढ़ाएंगे बेटे या BJP मार लेगी बाजी?