બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: કલકાતામાં મહિલા ડો. મૌમિતા દેવનાથ પર બળાત્કાર અને હત્યાની દુ:ખદ ઘટના સંદર્ભે TASS એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ
અમદાવાદ: કલકાતામાં મહિલા ડો. મૌમિતા દેવનાથ પર બળાત્કાર અને હત્યાની દુ:ખદ ઘટના સંદર્ભે TASS...
બાંધકામ નિયમિત કરવા અંગે વટહુકમ જાહેર@Sandesh News
બાંધકામ નિયમિત કરવા અંગે વટહુકમ જાહેર@Sandesh News
તારાપુર વ્યાજબી ભાવની દુકાનો પરથી 5 કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ થશે
આણંદ જિલ્લા પુરવઠા વિભાગની નવતર પહેલ
વ્યાજબી ભાવની દુકાનો પરથી ૫ કીલો વજનના ગેસ સિલિન્ડરનું...
જાફરાબાદના ભાકોદર ગામે સ્વાન એલ.એન.જી કંપનીનો વિરોધ યથાવત | #Amreli | Divyang News
આજરોજ જાફરાબાદ ના ભાકોદર ગામે સ્વાન એલ.એન.જી કંપની થી ગામજનો નો રોષ ફાટ્યો...
કંપની ની...