શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે કાલોલ ના આંગણે શ્રીમદ્ ભગવદ્ કથા રસપાન મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ છે સોળમી ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી દરરોજ બપોરના ૩ થી ૬ સુધી પટેલ પાર્ટી પ્લોટ ખાતે કથા યોજાશે જેમા વ્યાસપીઠ પરથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ પોતાની અલૌકીક વાણીમાં કથા નુ રસપાન કરાવશે સોમવારે બેન્ડ વાજા સાથે પોથીજી ની યાત્રા મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર ના નિવાસસ્થાને થી નીકળશે અને કથા મંડપમા પહોંચશે કુંતી સ્તુતી, ભીમ સ્તુતી, પ્રહલાદ સ્તુતી, ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, કૃષ્ણ બાળ લીલા, ગોવર્ધન લીલા,રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ, કથા વિજય ની લીલાઓનું વર્ણન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અંતિમ દિવસે તિલક આરતી મા પું પા. ગૌ ૧૦૮ શ્રી રાજેશકુમારજી મહારાજ સહપરિવાર બિરાજનાર છે જેની તડામાર તૈયારીઓ કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુર્ણ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Uddhav Thackeray म्हणाले Chhagan Bhujbal हे मुख्यमंत्री झाले असते, फक्त...' | Sharad Pawar
'Uddhav Thackeray म्हणाले Chhagan Bhujbal हे मुख्यमंत्री झाले असते, फक्त...' | Sharad Pawar
उपनेता प्रतिपक्ष रामकेश मीना का किरोड़ीलाल पर पलटवार,कही ये बड़ी बात
एससी-एसटी आरक्षण में क्रीमीलेयर लागू करने के सुप्रीम कोर्ट के फैसले को सही ठहराने के कृषि मंत्री...
G7 Summit News: दुनिया में भारत ने फहराया परचम, G7 Summit में सबसे बड़ा लीडर बनेगा भारत | Italy
G7 Summit News: दुनिया में भारत ने फहराया परचम, G7 Summit में सबसे बड़ा लीडर बनेगा भारत | Italy
शिक्षण संस्थांच्या चौकशीच्या सुनावणीसाठी माजी मंत्री जयदत्त क्षीरसागर यांना नोटीस@india report
शिक्षण संस्थांच्या चौकशीच्या सुनावणीसाठी माजी मंत्री जयदत्त क्षीरसागर यांना नोटीस@india report
ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
છાપી પોસ્ટે વિસ્તારમાં બનેલ બળાત્કાર તેમજ ભોગબનનારને છરી બતાવી બળજબરી પુર્વક સોના-ચાંદીના દાગીના...