કાલોલ તાલુકાના વેજલપુર મુકામે મોટી કાછિયા વાડ માં આવેલ સ્વામિનારાયણ મંદિરની ૩૨માં પાટોત્સવની શાનદાર ઉજવણી સુહાસિનીમંડળ વેજલપુર દ્વારા કરવામાં આવી તેમજ સુહાસીની મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા . જેમાં તારીખ ૭ ના રોજ સાંસ્કૃતિક નાટક જેનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી શાસ્ત્રી શ્રી અક્ષર વિહારી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખશ્રી સંજયભાઈ કા.પટેલ પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અને સમાજના અગ્રણી કા.પટેલ અશ્વિનભાઈ તેમજ ટ્રસ્ટીસીઓ જેમાં નારાયણભાઈ કા.પટેલ કિરીટભાઈ કાપટેલ પીનાકીનભાઈ કા.પટેલ તેમજ નાનાભાઈ કા.પટેલ ના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નાની બાલિકાઓ બાળકો તેમજ સુવાસીની મંડળની બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા જ્યારે તારીખ 8 ના રોજ રાસ ગરબા અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ તારીખ ૯ ના રોજ મંદિરના પ્રતિષ્ઠા દિવસે સવારમાં ૫:૦૦ વાગે પ્રભાત પહેરી સવારે આઠ વાગે મહાપૂજા ૧૧:૦૦ કલાકે વિવિધ સંતો દ્વારા આર્શીવચન તેમજ સાંજના ચાર કલાકે નગર યાત્રા આ નગરયાત્રા મોટી કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી આખા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનાનામની ધૂન અને સત્સંગનો મહિમા ના ગીતો ગાતી નીકળી હતી તેમજ સાંજના સાત કલાકે મહા આરતી અનેસ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાઈ સર્વ છુટા પડ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सस्ती रहे चीनी इसलिए सरकार का Action, गन्ने के रस से नहीं बनेगा Ethanol, 2023-24 के लिए लगाई रोक
सस्ती रहे चीनी इसलिए सरकार का Action, गन्ने के रस से नहीं बनेगा Ethanol, 2023-24 के लिए लगाई रोक
গুৱাহাটী-গোৰেশ্বৰ নাওকাটা সংযোগী মুখ্য পথত প্ৰকাণ্ডগাঁত,কুম্ভনিদ্ৰাত ৰাজ্যৰ বিয়াগোম গড়কাপ্তানি বিভাগ
গুৱাহাটী-গোৰেশ্বৰ নাওকাটা সংযোগী মুখ্য পথত প্ৰকাণ্ডগাঁত,কুম্ভনিদ্ৰাত ৰাজ্যৰ বিয়াগোম গড়কাপ্তানি বিভাগ
માઈક, લાઉડ સ્પીકર તથા ડીજે સિસ્ટમનું બેફામ ઉપયોગ કરનાર સામુ કડક કાર્યવાહી કરાશે
*માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો બેફામ ઉપયોગ કરનાર સામું કડક કાર્યવાહી કરાશે*
દાહોદ,...
हर हरकत पर Google Map की नजर, कब-कहां गए सब पता है उसको
आपकी लोकेशन ट्रैक करने के लिए गूगल GPS की मदद लेता है। कंपनी कहती है कि इस डेटा को जुटाने से वह...
સુઇગમના ભરડવા ગામના વિપુલભાઇ ફેમિલી સાથે જઇ રહ્યાં હતા તે દરમિયાન નડ્યો અક્મા****ત.. #newsgujarati,
સુઇગમના ભરડવા ગામના વિપુલભાઇ ફેમિલી સાથે જઇ રહ્યાં હતા તે દરમિયાન નડ્યો અક્મા****ત.. #newsgujarati,