કાલોલ તાલુકાના વેજલપુર મુકામે મોટી કાછિયા વાડ માં આવેલ સ્વામિનારાયણ મંદિરની ૩૨માં પાટોત્સવની શાનદાર ઉજવણી સુહાસિનીમંડળ વેજલપુર દ્વારા કરવામાં આવી તેમજ સુહાસીની મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા . જેમાં તારીખ ૭ ના રોજ સાંસ્કૃતિક નાટક જેનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી શાસ્ત્રી શ્રી અક્ષર વિહારી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખશ્રી સંજયભાઈ કા.પટેલ પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અને સમાજના અગ્રણી કા.પટેલ અશ્વિનભાઈ તેમજ ટ્રસ્ટીસીઓ જેમાં નારાયણભાઈ કા.પટેલ કિરીટભાઈ કાપટેલ પીનાકીનભાઈ કા.પટેલ તેમજ નાનાભાઈ કા.પટેલ ના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નાની બાલિકાઓ બાળકો તેમજ સુવાસીની મંડળની બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા જ્યારે તારીખ 8 ના રોજ રાસ ગરબા અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ તારીખ ૯ ના રોજ મંદિરના પ્રતિષ્ઠા દિવસે સવારમાં ૫:૦૦ વાગે પ્રભાત પહેરી સવારે આઠ વાગે મહાપૂજા ૧૧:૦૦ કલાકે વિવિધ સંતો દ્વારા આર્શીવચન તેમજ સાંજના ચાર કલાકે નગર યાત્રા આ નગરયાત્રા મોટી કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી આખા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનાનામની ધૂન અને સત્સંગનો મહિમા ના ગીતો ગાતી નીકળી હતી તેમજ સાંજના સાત કલાકે મહા આરતી અનેસ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાઈ સર્વ છુટા પડ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છની 25 ગાય 450 કિમીનું અંતર કાપી દ્વારકા પહોંચી અડધી રાત્રે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર
કચ્છની 25 ગાય 450 કિમીનું અંતર કાપી દ્વારકા પહોંચી અડધી રાત્રે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર
PM Modi’s Vision Garnered More Votes Than NC: Tarun Chugh
Bharatiya Janata Party leader Tarun Chugh on Tuesday said that the vision of Prime Minister...
વાહન ચેકિંગ તથા ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું બહાર નીકળતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ રાખવા વિનંતી
વાહન ચેકિંગ તથા ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું બહાર નીકળતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ રાખવા વિનંતી
Amarmani Tripathi की रिहाई पर Madhumita Shukla की बहन ने क्या दावा कर चौंका दिया?
Amarmani Tripathi की रिहाई पर Madhumita Shukla की बहन ने क्या दावा कर चौंका दिया?
युवक को किया अगवा कोर्ट मैरिज करने से नाराज युवती के परिजन।
जनपद आजमगढ़ में,युवक को किया अगवा कोर्ट मैरिज करने से नाराज युवती के परिजन। मालूम होकि जनपद आजमगढ़...