સુરત શહેર વરીયાળી બજાર સ્થિત એશિયા ખંડની રિફાઈ સીલસીલા ની મોટી ખાંનકાહ શરીફ રિફાઈ સાહેબની મોટી ગાદીમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈ સૂફી પંથના સ્થાપક સૂફીસંત હઝરત સૈયદ અહમદ કબીર માસુકુલ્લા રિફાઈ (૨.અ)નો ૮૬૮ મો વાર્ષિક ઉર્સ તેમજ ભારતમાં સૌપ્રથમ સુરતમાં રિફાઈ સિલસિલાની શરૂઆતનો ૮૪૬ મો વાર્ષિક ઉત્સવ તેમજ હઝરત સૈયદ અબ્દુર્ર રહીમ રિફાઈ (ર.અ) પ્રથમ ૭૯૬મો તેમજ ભારત તથા એશિયા ખંડમાં સૂફી પરંપરા ના પ્રખર પ્રચારક અને ખાનકાહે કંલા ગૌસુરિફાઈ રિફાઈ સાહેબની ગાદીના સ્થાપક સજજાદાહ નશીન હઝરત સૈયદ નજીબુદ્દીન અબ્દુર્રરહીમ મહેબૂબલ્લાહ રિફાઈનો ૩૪૪ મો વાર્ષિક ઉર્સ શરીફ મઝારે મુબારક વરીયાળી બજારની મોટી ગાદી ખાતે તારીખ ૧૯/૧૧/૨૦૨૪ ને મંગળવાર થી ૨૫/૧૧/૨૦૨૪ સોમવાર એક સાપ્તાહિક સુધી પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે પ્રસંગે ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સવારે આઠ વાગે ખાનકાહ શરીફ થી જુલુસ નીકળી શહેરના વિવિધ સ્થળો પર ફરી ખાનકાહ શરીફ ખાતે પરત ફરશે ત્યારબાદ અસરની નમાજ પછી મઝારે મુબારક પર સંદલ શરીફ રસમ અદાઈગી કરવામાં આવશે, ત્યારબાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતના અનુયાયીઓ માટે આમ નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવશે ત્યારબાદ રાતે ઈશાની નમાજ પછી રાતે રિફાઈ નો જલાલી જલસો યોજાશે ઉસ શરાફના બધા જ કાર્યક્રમો રિફાઈ સૂફી પંથના મોજૂદા સજજાદાનસીન (ગાદીપતિ) હઝરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ સાહેબ અને ખાનકાહ શરીફના પ્રમુખ હઝરત સૈયદ લતીફૂદ્દીન શાહ બાબાની સદારત અને નિરીક્ષણમાં યોજાનાર હોવાનું જાણવા મળેલ છે જેમાં કાલોલ શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અકિદતમંદ અને અનુઆયો રવાના થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিজেপি নেত্ৰী আঙুৰলতা ডেকাই আহোম জাতিক লৈ কৰা মন্তব্যৰ বিৰোধীতাৰে ঢকুৱাখনা থানাত এজাহাৰ ব্লক যুৱ কংগ্ৰেছৰ
বিজেপি নেত্ৰী আঙুৰলতা ডেকাই আহোম জাতিক লৈ কৰা মন্তব্যৰ বিৰোধীতাৰে ঢকুৱাখনা থানাত এজাহাৰ...
शिक्षा मंत्री बोले- कांग्रेस आतंकवादियों की पक्षधर:दिलावर ने कहा- बाटला हाउस में आतंकी मारे जा रहे थे, सोनिया गांधी रो रहीं थीं
शिक्षा मंत्री मदन दिलावर ने कहा- कांग्रेस हमेशा आतंकवादियों की पक्षधर रही है। बाटला हाउस में जब...
ऑर्गन ट्रांसप्लांट फेक एनओसी मामले में डॉक्टर राजेंद्र बागड़ी,डॉक्टर बगरहट्टा और डॉक्टर अचन को सीसीए के तहत नोटिस
अंग प्रत्यारोपण के लिए फर्जी एनओसी जारी होने के प्रकरण में उच्च स्तरीय जांच कमेटी की रिपोर्ट आने...
બમરોલીના કશ્યપ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનના અંગોનું મહાદાન કર્યું
અંગદાન મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક અંગદાન...