સુરત શહેર વરીયાળી બજાર સ્થિત એશિયા ખંડની રિફાઈ સીલસીલા ની મોટી ખાંનકાહ શરીફ રિફાઈ સાહેબની મોટી ગાદીમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈ સૂફી પંથના સ્થાપક સૂફીસંત હઝરત સૈયદ અહમદ કબીર માસુકુલ્લા રિફાઈ (૨.અ)નો ૮૬૮ મો વાર્ષિક ઉર્સ તેમજ ભારતમાં સૌપ્રથમ સુરતમાં રિફાઈ સિલસિલાની શરૂઆતનો ૮૪૬ મો વાર્ષિક ઉત્સવ તેમજ હઝરત સૈયદ અબ્દુર્ર રહીમ રિફાઈ (ર.અ) પ્રથમ ૭૯૬મો તેમજ ભારત તથા એશિયા ખંડમાં સૂફી પરંપરા ના પ્રખર પ્રચારક અને ખાનકાહે કંલા ગૌસુરિફાઈ રિફાઈ સાહેબની ગાદીના સ્થાપક સજજાદાહ નશીન હઝરત સૈયદ નજીબુદ્દીન અબ્દુર્રરહીમ મહેબૂબલ્લાહ રિફાઈનો ૩૪૪ મો વાર્ષિક ઉર્સ શરીફ મઝારે મુબારક વરીયાળી બજારની મોટી ગાદી ખાતે તારીખ ૧૯/૧૧/૨૦૨૪ ને મંગળવાર થી ૨૫/૧૧/૨૦૨૪ સોમવાર એક સાપ્તાહિક સુધી પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે પ્રસંગે ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સવારે આઠ વાગે ખાનકાહ શરીફ થી જુલુસ નીકળી શહેરના વિવિધ સ્થળો પર ફરી ખાનકાહ શરીફ ખાતે પરત ફરશે ત્યારબાદ અસરની નમાજ પછી મઝારે મુબારક પર સંદલ શરીફ રસમ અદાઈગી કરવામાં આવશે, ત્યારબાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતના અનુયાયીઓ માટે આમ નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવશે ત્યારબાદ રાતે ઈશાની નમાજ પછી રાતે રિફાઈ નો જલાલી જલસો યોજાશે ઉસ શરાફના બધા જ કાર્યક્રમો રિફાઈ સૂફી પંથના મોજૂદા સજજાદાનસીન (ગાદીપતિ) હઝરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ સાહેબ અને ખાનકાહ શરીફના પ્રમુખ હઝરત સૈયદ લતીફૂદ્દીન શાહ બાબાની સદારત અને નિરીક્ષણમાં યોજાનાર હોવાનું જાણવા મળેલ છે જેમાં કાલોલ શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અકિદતમંદ અને અનુઆયો રવાના થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા-સાવરકુંડલા માર્ગના ડીવાઈડર પર ચડી ગયું કન્ટેનર ટ્રક.., સાઈનબોર્ડ ન હોવાથી સર્જાયો અકસ્માત...
રાજુલા-સાવરકુંડલા માર્ગના ડીવાઈડર પર ચડી ગયું કન્ટેનર ટ્રક.., સાઈનબોર્ડ ન હોવાથી સર્જાયો અકસ્માત...
कोटा में पेट्रोल पंप की डकैती की योजना बनाते 5 बदमाश गिरफ्तार
कोटा
रेलवे कॉलोनी थाना पुलिस की बड़ी कार्रवाई
पेट्रोल पंप पर डकैती की योजना बनाते 5 कुख्यात...
भाजपा विधि प्रकोष्ठ ने प्रधानमंत्री मोदी के जन्मदिन पर वृक्ष लगाकर आयोजित किया कार्यक्रम
भाजपा विधि प्रकोष्ठ ने प्रधानमंत्री मोदी के जन्मदिन पर वृक्ष लगाकर आयोजित किया कार्यक्रम
Chhattisgarh Election 2023: चुनाव के समय निकलती है ED-CBI? Mahadev Betting पर Anurag Thakur को सुनें
Chhattisgarh Election 2023: चुनाव के समय निकलती है ED-CBI? Mahadev Betting पर Anurag Thakur को सुनें
मतदान कार्डला आधार कार्ड नागरिकांनी जोडुन घ्यावा - अनिल काथवटे
पाटोदा (प्रतिनिधी) सरकारने भारतीय नागरिकांना सोयी सुविधा सवलती किंवा आरोग्य सुविधा व विविध विकास...