કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને દમ મદાર બેડા પાર ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૦/૧૧/૨૦૨૪ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ ના ૧૭ માં ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડુભાઇ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ફાળો લીધા વગર એક સરાહનીય કાર્ય કરતા લોકોએ પ્રસંશા કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એનિમલ દિવસ નિમિત્તે ખાસ રીતે વાલમ સ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી
એનિમલ દિવસ નિમિત્તે ખાસ રીતે વાલમ સ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી
अवैध खनिज बजरी से भऱे हुए चार ट्रेक्टर मय ट्रोली के जप्त ।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की अवैध बजरी परिवहन की रोकथाम हेतु...
India and Neighbour Countries: भारत के चारों तरफ़ इतनी अस्थिरता क्यों, भारत पर उसका असर? (BBC Hindi)
India and Neighbour Countries: भारत के चारों तरफ़ इतनी अस्थिरता क्यों, भारत पर उसका असर? (BBC Hindi)
શ્રીરામ કોમ્પ્લેક્સ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આણંદ યુવા સંમેલન માં જવા રવાના થયા
શ્રીરામ કોમ્પ્લેક્સ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આણંદ યુવા સંમેલન માં જવા રવાના થયા
ॲड.गोरे यांची डेक्कन शुगर टेक्नॉलॉजीस्ट असोसिएशनच्या सदस्य पदी निवड
ॲड. गोरे यांची डेक्कन शुगर टेक्नाॅलॉजीस्ट असोसिएशनच्या सदस्य पदी निवड
औसा प्रतिनिधी- ता:—...