કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને દમ મદાર બેડા પાર ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૦/૧૧/૨૦૨૪ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ ના ૧૭ માં ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડુભાઇ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ફાળો લીધા વગર એક સરાહનીય કાર્ય કરતા લોકોએ પ્રસંશા કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাপৰমুখৰ বিশিষ্ট সমাজকৰ্মী, ফুটবল খেলবৈ প্ৰয়াত যশবীৰ সিংৰ প্ৰথম বাৰ্ষিকী মৃত্যু তিথিত শ্ৰদ্ধাৰে স্মৰণ।
চাপৰমুখ সিং গাঁও নিবাসী,চাপৰমুখ গুৰুদ্বাৰা মাতাজী প্ৰবন্ধক কমিটিৰ ১৩বাৰকৈ সভাপতিৰ পদ অলংকৃত কৰা...
कोटा में बस एसोशिएशन की बैठक आयोजित सात बिन्दुओ पर हुई चर्चा
कोटा में विभिन्न बिन्दुओ पर चर्चा करने के लिए कोटा बस एसोसिएशन की एक आवश्यक बैठक आर्यन कॉलेज के...
Akhilesh Yadav Lok Sabha Speech: लोकसभा में अखिलेश यादव बोले- देश में मुसलमानों को डराया जा रहा है
Akhilesh Yadav Lok Sabha Speech: लोकसभा में अखिलेश यादव बोले- देश में मुसलमानों को डराया जा रहा है
अरुणाचल प्रदेश में केन्द्रीय पर्यवेक्षक का कार्य सम्पूर्ण करने के पश्च्यात दिल्ली वापसी lTarun Chugh
अरुणाचल प्रदेश में केन्द्रीय पर्यवेक्षक का कार्य सम्पूर्ण करने के पश्च्यात दिल्ली वापसी।...
पैग़बर मोहम्मद के जन्म दिवस पर मरीजों को फल वितरण किया
बूंदी। जश्ने ईद मिलादुन्नबी के मौके पर गुलामाने अहमद राजा कमेटी बूंदी की ओर से सोमवार को सामान्य...