શ્રાવણ માસના બીજા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત શહેરના મંદિરોમાં બેવડી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જુનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ ને અનોખો ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે તો આ ઉપરાંત શ્રાવણ માસના બીજા સોમવાર ઉપરાંત સ્વતંત્રય પર્વ ના બેવડા સમન્વય ને લઈ આજે જટાશંકર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્ર ઉન્નતિના વિચારો સાથે શિવભક્તો અને સેવક ગણોની ઉપસ્થિતિમાં જટાશંકર મહાદેવ મંદિરનામહંત પૂર્ણાનંદ મહારાજ ગુરુ બાલાનંદ મહારાજના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં ઈમાનદારી નો કીસ્સો સામે આવ્યો
કહેવાય છે કે અત્યારે કળિયુગ જેવો સમય ચાલે છે અહીંપૈસા માટે ભાઈ ભાઈનો નથી, બાપ દીકરાનો નથી, દીકરો...
Seema Haider के वकील ने बताई कानून प्रक्रिया, India की नागरिकता नहीं मिली तो जाना पड़ेगा Pakistan
Seema Haider के वकील ने बताई कानून प्रक्रिया, India की नागरिकता नहीं मिली तो जाना पड़ेगा Pakistan
Amruta Devendra Fadnavis in Bus Bai Bus: देवेंद्र फडणवीस, मंगळसूत्र आणि शॉपिंगवर अमृता फडणवीस
Amruta Devendra Fadnavis in Bus Bai Bus: देवेंद्र फडणवीस, मंगळसूत्र आणि शॉपिंगवर अमृता फडणवीस
AAJTAK 2 | हूतियों का हमला, AMERICA को किया तबाह ! | IRAN VS AMERICA | JORDAN | MIDDLE EAST | AT2
AAJTAK 2 | हूतियों का हमला, AMERICA को किया तबाह ! | IRAN VS AMERICA | JORDAN | MIDDLE EAST | AT2
Nepal President: नेपाल के राष्ट्रपति पौडेल के स्वास्थ्य में सुधार नहीं, काठमांडु से दिल्ली के एम्स किया रेफर
नई दिल्ली, नेपाल के राष्ट्रपति राम चंद्र पौडेल के स्वास्थ्य स्तर में सुधार न होने के...