કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને દમ મદાર બેડા પાર ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૦/૧૧/૨૦૨૪ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ ના ૧૭ માં ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડુભાઇ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ફાળો લીધા વગર એક સરાહનીય કાર્ય કરતા લોકોએ પ્રસંશા કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નાં વર્ણન-સ્તુતિઓની પરંપરા પુરાણો થી લઈને અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં..
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ વિશેષ..
અત્યાર નું સ્થાનક ૧૨૦૦ વર્ષ જેટલું પુરાણું..
મહિષાસુર નામના...
સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અમરેલીમાં તા.૧૪ ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ...
Charles tells Queen Elizabeth's close confidante to not publish books because…
King Charles: One passage of the book even discussed events surrounding the late monarch and the...
_रामगंज मंडी में आगामी 10 नवम्बर को होगा मेघवाल महासभा का दीपावली स्नेह मिलन समारोह का महासमागम
इन दीनों रामगंज मंडी में होने वाले कोटा संभाग एवं उदयपुर संभाग के दीपावली स्नेह मिलन समारोह की...