બનાસકાંઠા,પાલનપુર પાસે બાલારામ નદી બે કાંઠે

ભારે વરસાદ ને પગલે નદી માં ઘોડાપુર

2017 પછી પાંચ વર્ષ બાદ બાલારામ નદી બે કાંઠે

બાલારામ મંદિર ને મહારાજે નદી માં ના જવા લોકો ને અપીલ કરી