બનાસકાંઠા જિલ્લો એટલે ખનીજ માફિયા માટે નો સ્પેશિયલ ખનીજ ચોરી માટે નો જિલ્લો હોય એવી સ્થિતિ છે જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ છે રોયલ્ટી ઇનસ્પેક્ટર છે શરકારે ગાડી અને તપાસ ના હક પણ આ વિભાગ ને આપ્યા છે છતાં દરિયા માંથી ડોલ ભરી ને પાણી નિકાળીએ એટલી જ કાર્યવાહી થાય છે જો વાત ડીસા તાલુકા ના છત્રાલા ગામ પાસે ની બનાસ નદી ની કરવામાં આવે તો નદીમાં જેટલાં બાવળ નહિ હોય એટલા ખનીજ માફિયા છે અને એ પણ વટ થી કાયદા ની એસીતેસી કરી ને ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે બાપ નો બગીચો સમજી ને છતાં આ ખનીજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરવા વાળું નથી કારણ કે કા તો મોટુ સેટીંગ હોઈ શકે કે પછી અધિકારી ઓ માં ડર હશે કે ખનીજ માફિયા છે કોઈ નુકશાન ન કરી જાય... જે હોય તે પણ નબળી કામગીરી અધિકારીઓ ની અને નુકશાન કરોડો નું સરકાર ને એ વાત નો પણ ઇન્કાર ન કરી શકાય આ નદી ના પટ માં હજ્જરો ટ્રક ની અવરજ્વર છતાં ખાણ ખનીજ વિભાગ ને દેખાતી જ નથી જે અનેક સવાલો ઉભા કરે છે અને તંત્ર ની કામગીરી માં શંકા જાગે છે અહીંયા મહત્વ ની વાત એ પણ છે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કેટલી લીઝ પર કરે જ છે તો આ લીઝ સુધી કેમ પહોંચતું નથી તંત્ર? છત્રાલા નદી માં વગર પરમિશન ખુલ્લેઆમ રેતી નું ખનન થાય છે પણ ખાણ ખનીજ વિભાગ નજર નાખતું નથી કાર્યવાહી એકાદ પર થતી હોય તો આ નદી ના પટ માં કેમ નહિ સુ આ વિસ્તાર મહેસાના કે પાટણ માં આવે છે કે અહીંયા કાર્યવાહી થતી જ નથી રેતી ખનન ને લઈ મોટી ચર્ચા એ પણ છે મોટુ સેટીંગ છે અમુક ખનીજ અધિકારીઓ અને ખનીજ માફિયા વચ્ચે પછી અહીંયા કાર્યવાહી કેમ કરવી એ પણ રોચક વિષય છે જો ખાણ ખનીજ વિભાગ અને રોયલ્ટી વિભાગ દૂધ થી ધોયેલુ હોય તો એકાદ કાર્યવાહી કરી બતાવે પણ આ વિભાગ કાર્યવાહી કરી શકશે જ નહિ કેમ સવાલ લક્ષ્મી જી નો છે ન....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोटरबाइक पुलिया से टकराई दो लोगों की मौत
मोटरबाइक पुलिया से टकराई दो लोगों की मौत
સ્વચ્છતા હી સેવા - દાહોદ
દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને...
पन्ना अपनी मांगों को लेकर कोटवारों का धरना जारी किया काम बंद!!
कोटवारों ने किया धरना काम किया बंद।
મુક્તેશ્વર ડેમ માં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવકમાં થયો વધારો
મુક્તેશ્વર ડેમ માં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવકમાં થયો વધારો
Congress to PM: 'सिंधिया जब हमारे नहीं हुए तो प्रधानमंत्री मोदी के क्या होंगे', कांग्रेस बोली- सावधान रहें PM
नई दिल्ली, कांग्रेस ने केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया द्वारा किए गए प्रहार पर...