ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5,500mAh की बैटरी वाला OnePlus का ये फोन जल्द होगा लॉन्च, मिलेंगी कई खास खूबियां
OnePlus Nord CE 4 Lite 5G को जल्द ही भारत में लॉन्च हो सकता है। इसे Nord CE 3 Lite 5G के सक्सेसर...
দোলাকাষৰীয়াত পানীযোগান আঁচনিত অনিয়ম
দোলাকাষৰীয়াত পানীযোগান আঁচনিত অনিয়মৰ অভিযোগ স্থানীয় লোকৰ ।
ડીસા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગરીબોના દબાણો દૂર કરાયાં..
ડીસા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગરીબોના દબાણો દૂર કરાયાં..
...