ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત કાપોદ્રા પોસ્ટેના ગુન્હામાં અપહરણ કરી નાસી જનાર રાજુલા તાલુકા ના કોટડી ગામના આરોપીઓને ભોગબનનાર સાથે ખાંભા પોસ્ટે વિસ્તારના તાતણીયા ગામેથી પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ ,
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ શરીર સંબંધી / અપહરણના અન્ય જીલ્લાઓમાં ગુન્હાઓ આચરી નાસી જનાર...
১১ জুন তাৰিখে ধূলাত ১৩ বছৰীয়া কিশোৰী এগৰাকী হত্যাৰ তদন্তৰ SIT তদন্তকাৰী দল কি ক'লে
11জুন তাৰিখে ধূলাত ১৩ বছৰীয়া কিশোৰী এগৰাকী হত্যাৰ তদন্তৰ S I T তদন্তকাৰী দল কি কলে ---
વલસાડ: જિલ્લામાં તમામ પશુપાલોકોના તબેલાઓમાં કુલ 7,200 રસીકરણ કરવામાં આવ્યું
વલસાડ: જિલ્લામાં તમામ પશુપાલોકોના તબેલાઓમાં કુલ 7,200 રસીકરણ કરવામાં આવ્યું
'मुझे भगवान से निर्देश नहीं मिलता, मैं बाइलॉजिकल हूं...' राहुल गांधी के लिए कौन हैं ईश्वर? कांग्रेस सांसद ने दिया जवाब
Rahul Gandhi targets PM Modi। लोकसभा चुनाव में वायनाड और रायबरेली लोकसभा सीटों पर जीत दर्ज...
Manipur Violence: मणिपुर हिंसा पर विपक्ष ने जताई चिंता, TMC ने संसदीय समिति की बैठक बुलाने को कहा
नई दिल्ली, मणिपुर में जारी हिंसा को लेकर विपक्षी पार्टियां केंद्र से अब तेजी से कदम उठाने...