ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gurmeet Chadha’s Multibagger Stock Picks | महंगे Valuation के चलते भी Midcap पर बढ़ा दवाब | Business
Gurmeet Chadha’s Multibagger Stock Picks | महंगे Valuation के चलते भी Midcap पर बढ़ा दवाब |...
पायलट के जन्मदिन पर लंबी उम्र की कामना को लेकर चादर पेश की
पायलट के जन्मदिन पर लंबी उम्र की कामना को लेकर चादर पेश की
बूंदी । राजस्थान...
વડોદરા : માંજલપુર ખિસકોલી બ્રિજ પર કારનો થયો અકસ્માત
વડોદરા : માંજલપુર ખિસકોલી બ્રિજ પર કારનો થયો અકસ્માત
જસદણ તાલુકાનો કર્ણુકી ડેમ 90% ભરાયો,પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા 3 ગામોને એલર્ટ કરાયા
જસદણ તાલુકાનો કર્ણુકી ડેમ 90% ભરાયો,પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા 3 ગામોને એલટ કરાયા...