ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahatma Gandhi Jayanti पर नेताओं और Social Media Users ने क्या हरकतें कर दीं? | Social List
Mahatma Gandhi Jayanti पर नेताओं और Social Media Users ने क्या हरकतें कर दीं? | Social List
સાયલામાં પાટીદાર યુવક ઉપર ડમ્પર ચડાવી દઇ હત્યા કરાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વિશાલ પટેલ (ઉં.વ 28) નામના યુવકની ડમ્મર ચડાવીને કરાઈ હત્યા કરાતા...
મારું બુથ મારુ ગૌરવ દિયોદર શહેર પૂર્વ એમએલએ અનિલભાઈ માળી સાહેબ
મારું બુથ મારુ ગૌરવ દિયોદર શહેર પૂર્વ એમએલએ અનિલભાઈ માળી સાહેબ
मां वाउचर योजना से लाभान्वित हो रहीं गर्भवती महिलाएं - डॉ. वॉकाराम चौधरी
बालोतरा, 19 अक्टूबर। माननीय मुख्यमंत्री भजनलाल शर्मा के निर्देशों के अनुरूप गर्भवती महिलाओं की...