ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"NDA means N=New India, D=Development, A=Aspiration," says Prime Minister Narendra Modi
"NDA means N=New India, D=Development, A=Aspiration," says Prime Minister Narendra Modi while...
અમરેલી તાલુકા પો.સ્ટે.ના લુંટ અને ઘાડના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજયના (ઝાબુઆ) જીલ્લાના આરોપી મનસુખભાઇ સીસકાભાઇ ઉર્ફે જીચકાભાઇ પરમારને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ઘાડ,લુંટ ચોરી જેવા ગંભીર ગુન્હાનાઓ...
FD Interest: LIC की एफडी से मुनाफा कमाने का मौका, 7.75 फीसद तक मिल रहा ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। Housing Finance Fixed Deposit Interest Rates: अगर निवेश के...
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પર ના હસ્તે વધુ એક રસ્તા નું ખાતમહુર્ત
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમાર ના હસ્તે સણાલી થી ખલાડી રોડ થી લાખુન નાળ...
Jamnagar Kisan Congress leader Karnadev Singh Jadeja to renounce the world before Gujarat elections
Jamnagar Kisan Congress leader Karnadev Singh Jadeja to renounce the world before Gujarat elections