ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाचनवेल परिसरात जोरदार पावसामुळे विहीर खचल्याने शेतकऱ्याचे मोठे नुकसान
कन्नड तालुक्यातील नाचनवेल परिसरात जोरदार पावसामुळे विहीर खचल्याने शेतकऱ्याचे मोठे नुकसान...
मैया नो दिन विराजी रहियो मड़इया में, बने फूलन हार मैया तोरे लाने मां देवी जागरण की बह रही रसधार,
मैया नो दिन विराजी रहियो मड़इया में, बने फूलन हार मैया तोरे लाने मां देवी जागरण की बह रही रसधार,
Severe waterlogging on ITO road in Delhi due to rise in water level of Yamuna River.
Severe waterlogging on ITO road in Delhi due to rise in water level of Yamuna River.
સગા ભાઈએ બહેન ને બનાવી વિધવા સાળાએ બનેવીની હત્યા કરી |crime| savli #estvnews #savli #murdermystery
સગા ભાઈએ બહેન ને બનાવી વિધવા સાળાએ બનેવીની હત્યા કરી |crime| savli #estvnews #savli #murdermystery