ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 Seater SUVs सेगमेंट में जल्द दस्तक देने आ रही हैं ये गाड़ियां, लिस्ट में स्कोडा और एमजी का नाम शामिल
Upcoming 7 Seater SUVs एमजी ग्लॉस्टर वर्तमान समय में ब्रांड के द्वारा फ्लैगशिप सेगमेंट में पेश की...
चार दशक बाद ग्रीस की यात्रा पर जाएंगे भारत के पीएम, ब्रिक्स सम्मेलन में चिनफिंग से PM Modi की मुलाकात संभव
PM Modi Greece Visit: पीएम नरेन्द्र मोदी (PM Modi) अगले हफ्ते 22 से 25 अगस्त तक दक्षिण अफ्रीका और...
વલસાડ RTO દ્વારા પોલીટેક્નિક કોલેજ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો.
આરટીઓ વલસાડ દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ વલસાડ ખાતે માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન...
'One Nation-One Election' Bill: वन नेशन वन इलेक्शन, क्या है सरकार का प्लान? | Modi Cabinet | Aaj Tak
'One Nation-One Election' Bill: वन नेशन वन इलेक्शन, क्या है सरकार का प्लान? | Modi Cabinet | Aaj Tak
RTE ના નિયમમાં સુધારો, આવતા વર્ષે જૂનમાં ધોરણ 1માં ભણવા મૂકવા માટે 6 વર્ષ થયાં હશે તો જ પ્રવેશ મળશે
RTE ના નિયમમાં સુધારો, આવતા વર્ષે જૂનમાં ધોરણ 1માં ભણવા મૂકવા માટે 6 વર્ષ થયાં હશે તો જ પ્રવેશ મળશે