ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवा - युवतीला लूटणारे चार आरोपी जेरबंद
बडनेरा पोलीस ठाण्याच्या हद्दीत येणाऱ्या श्री क्षेत्र कोंडेश्वर येथील तलावाजवळ युवक - युवतीस...
149 रुपये का खर्च और साल भर की छुट्टी, Airtel के इन प्लान में मिलता है रोजाना 2.5GB डेटा और अनलिमिटेड कॉलिंग
Airtel Best Prepaid Plan एयरटेल 1799 रुपये से लेकर 3359 रुपये तक का सालाना रिचार्ज प्लान ऑफर करता...
मराठी चित्रपट, नाट्यक्षेत्राला समृद्ध करणार : सुधीर मुनगंटीवार*
*राष्ट्रीय चित्रपट पुरस्कार प्राप्त कलावंतांचा केला सन्मान*
मुंबई : प्रत्येकाचा "हॅपिनेस इंडेक्स" वाढविण्याची क्षमता असलेल्या महाराष्ट्रातील कलावंतांची,...
64MP कैमरा 16GB रैम के साथ आज लॉन्च होगा स्टाइलिश डिजाइन वाला Vivo V29e 5G फोन, जानें कीमत और खूबियां
Vivo V29e Launch Today in India Vivo V29e भारत में आज यानी 28 अगस्त को लॉन्च हो रहा है। लॉन्च...
सोनारी में शिक्षक दिवस समारोह आयोजित।
देश के विभिन्न हिस्सों के साथ आज चराईदेव जिला सदर सोनारी में भी 61वां शिक्षक दिवस चराईदेव जिला...