ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માણસામાં ભાજપનો ભવ્ય વિજય@live24newsgujarat
માણસામાં ભાજપનો ભવ્ય વિજય@live24newsgujarat
Vivo T3 Pro 5G Launched: वीवो ने भारत में लॉन्च किया 5500mAh बैटरी वाला फोन, फीचर्स दमदार; चेक करें दाम
वीवो ने अपने भारतीय ग्राहकों के लिए T series का एक नया फोन लॉन्च कर दिया है। भारत में Vivo T3 Pro...
આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે
,કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા...
10 और 11 जुलाई को बूंदी शहर मेंजलापूर्ति रहेगीबाधित
10 और 11 जुलाई को बूंदी शहर मेंजलापूर्ति रहेगीबाधित
જિલ્લા પંચાયત ખાતે 74 પ્રજાસત્તાક દિન ની ઉજવણી
74મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા પંચાયત ખાતે ઉપ પ્રમુખશ્રી અમૃતસિંહ પરમારની અધ્યક્ષતામાં ઉજવણી...