કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે આવેલ ગોળીબાર ગામ ની નજીકમા ગુજરાત વિક્ટરી ફોર્જીંગ નામની કંપની આવેલ છે જે કંપનીમાં મોટેભાગે રાત્રિના સુમારે કામ કરવામાં આવે છે રાત્રિના સુમારે ગેરકાયદેસર રીતે કેમિકલ અને ધાતુ ઓગાળવામાં આવે છે જેના લીધે હવામાં ધુમાડો પ્રસરે છે અને સ્થાનિકોને બળતરા અને શ્વાસમાં તકલીફ પડી રહી છે વૃક્ષોના પાના ખરી પડે છે પક્ષીઓ મરી જાય છે આ વિસ્તારમાં 50 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને તેની બાજુની જ જગ્યામાં આ ફેક્ટરી આવેલ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી નિયમોની એસી કી તેસી કરીને રાત્રિના સુમારે કામ ચાલુ કરવામાં આવે છે જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પ્રબળ શક્યતાઓ છે. શુક્રવારે રાત્રે ફેક્ટરીમાં ભઠ્ઠી સળગાવી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરતાં જ ગ્રામજનો ભેગા થયા હતા અને કંપનીના ગેટ પાસે આવી ગેટ ખોલાવી કંપનીમાં હલ્લાબોલ કરી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી ગ્રામજનો એ જણાવ્યું છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો ગ્રામજનો કોઈપણ કર્મચારીને ફેક્ટરીમાં કામ કરવા દેશે નહીં. મળતી માહિતી મુજબ આ ફેકટરી મા ગેરકાયદેસર કોપર, લોખંડ લાવવામાં આવે છે અને રાતે ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરાય છે. ગ્રામજનોએ ફેક્ટરીના સંચાલકને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તેની આવી પ્રવૃત્તિ બંધ થતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आदर्श मार्केट व्यापारी संघटनेच्या वतीने सामूहिक राष्ट्रगीत उत्साहात संपन्न
बीड (प्रतिनिधी):- जिल्हाधिकारी राधाबिनोद शर्मा यांनी केलेल्या आवाहनाला प्रतिसाद देत बीड शहरातील...
पुण्यातील बुधवार पेठेत दोन गटात तुफान राडा...
पुणे: पुण्यातील बुधवार पेठेत दोन गटात तुफान हाणामारी झाल्याची घटना घडली आहे. रविवारी रात्रीच्या...
વૈનાયકી ચતુર્થી પર ચાર ગ્રહો સ્વયં શાસન કરે છે, જાણો ગણેશ ચતુર્થી પર ગ્રહોની સ્થિતિ કેવી રહેશે
વૈનાયકી સિદ્ધિ વિનાયક વરદ શ્રી ગણેશ ચતુર્થી વ્રત ભાદ્રપદ શુક્લ પક્ષ ચતુર્થી તિથિએ ખૂબ જ ધામધૂમથી...
बालेपिर भागातील मंजूर कामे तात्काळ सुरू करा अन्यथा 15 ऑगस्टला धरणे नागरिकांची प्रशासनाकडे मागणी
बालेपिर भागातील मंजूर कामे तात्काळ सुरू करा अन्यथा 15 ऑगस्टला धरणे नागरिकांची प्रशासनाकडे मागणी
অসম লোকসেৱা আয়োগৰ পৰীক্ষাত মৰাণৰ তিনিগৰাকী পৰীক্ষাৰ্থীৰ সফলতা
অসম লোক সেৱা আয়োগৰ সদ্য ঘোষিত ফলাফল অনুসৰি মৰাণৰ তিনিগৰাকী পৰীক্ষাৰ্থী ক্ৰমে দিবাংগনা মহন, বিশাল...