કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા મહાનગરપાલિકાના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ના ઇજાળદારને બ્લેકલિસ્ટ કરવા વિપક્ષી નેતાએ માંગ કરી
વડોદરા મહાનગરપાલિકાના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ના ઇજાળદારને બ્લેકલિસ્ટ કરવા વિપક્ષી નેતાએ માંગ કરી
પાટણમા આંખોના ડોક્ટરો દ્વારા 500 દર્દીઓની આંખો ની તપાસ અને સારવાર કરી ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું
પાટણના જાણીતા આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા 500 દર્દીઓની આંખો ની તપાસ અને સારવાર કરી ચશ્મા...
રાયડાની જીવાતે બનસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેર સહીત સમગ્ર ઉત્તર ગુજરાત ને બાનમાં લીધુ.!
રાયડાની જીવાતે બનસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેર સહીત સમગ્ર ઉત્તર ગુજરાત ને બાનમાં લીધુ.!
इंग्लैंड ने धमाकेदार अंदाज़ में भारत को 10 विकेट से हराकर T-20 वर्ल्ड-कप के फाइनल में प्रवेश किया
इंग्लैंड ने धमाकेदार अंदाज़ में भारत को 10 विकेट से हराकर T-20 वर्ल्ड-कप के फाइनल में प्रवेश किया