કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hemant Soren Oath News: हेमंत सोरेन आज चौथी बार बनेंगे झारखंड के CM, दिखेगी विपक्षी ताकत | Aaj Tak
Hemant Soren Oath News: हेमंत सोरेन आज चौथी बार बनेंगे झारखंड के CM, दिखेगी विपक्षी ताकत | Aaj Tak
વાઈબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ડીસા માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ
વાઈબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ડીસા માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ
Storm causes heavy damage in Dhakuakhana
The city of Dhakuakhana was hit by a devastating storm early Sunday night, causing heavy damage...