કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google का यूजर्स को तोहफा: Android, Google TV और WearOS के लिए पेश किए कई नए फीचर्स; जानें डिटेल्स
Google ने अपने यूजर्स के लिए नए अपडेट और फीचर्स पेश किए हैं। इनमें से कई सारे फीचर्स एंड्रॉइड...
১৫ নবেম্বৰৰ অসম বন্ধৰ পৰা সমৰ্থন প্ৰত্যাহাৰৰ লগতে যৌথ মঞ্চ ত্যাগ কৰাৰ সিদ্ধান্ত আছাৰ
১৫ নবেম্বৰৰ অসম বন্ধৰ পৰা সমৰ্থন প্ৰত্যাহাৰৰ লগতে যৌথ মঞ্চ ত্যাগ কৰাৰ সিদ্ধান্ত আছাৰ
અસ્મિતા સંવાદ AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે
અસ્મિતા સંવાદ AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે
Manipur: CM आवास के बाहर जुटी बीरेन सिंह के समर्थकों की भारी भीड़, इस्तीफा ना देने की कर रहे मांग
Manipur CM Biren Singh मणिपुर में बीते महीने से जारी हिंसा रुकने का नाम नहीं ले रही है। आज...