કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बांग्लादेश में नहीं थम रही हिंसा, अब भीड़ ने सुप्रीम कोर्ट को घेरा, इस्तीफा देने को मजबूर हुए मुख्य न्यायाधीश
बांग्लादेश के मुख्य न्यायाधीश ओबैदुल हसन ने इस्तीफा देने का फैसला किया है. शनिवार (10...
વાવ વિધાનસભામાં સુઈગામ ખાતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા અમીરામભાઈ આશલ
વાવ વિધાનસભામાં સુઈગામ ખાતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા અમીરામભાઈ આશલ
G20 की बैठक में किन मुद्दों पर होगी बात? जानिए पूरा Update
G20 की बैठक में किन मुद्दों पर होगी बात? जानिए पूरा Update
मराठा आरक्षण,ओबीसी आरक्षण,अण्णासाहेब पाटील महामंडळ,सारथी छत्रपति Sambhajinagar भूमिका मराठा क्रांती मोर्चा आता अधिक आक्रमक होणार-जिल्हास्तरीय विशेष बैठक - राज्य सरकारला १५ दिवसाचा अल्टिमेटम ; बैठकीत निर्णय !
मराठा आरक्षण,ओबीसी आरक्षण,अण्णासाहेब पाटील महामंडळ,सारथी छत्रपति Sambhajinagar भूमिका
मराठा...
Rishabh Pant के वर्ल्ड कप खेलने पर भी लटकी तलवार, भारतीय फैंस के लिए आई दिल तोड़ देने वाली खबर
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। ऋषभ पंत की क्रिकेट के मैदान में कब वापसी होगी। इस बारे...