કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ।
ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ।
চৰাইদেউ জিলাৰ প্ৰভাত...
પેટલાદ શહેરના કસ્બામાં રામજી મંદિરે કેમ્પ યોજાયો
પેટલાદ શહેરમાં કસ્બામા રામજી મંદિરે માનવ સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સેવાઓ માટે...
ઉતરાયણ નિમિત્તે અગ્રવાલ મહિલા મંડળ ડીસા દ્વારા સેવાની સરવાણી વહાવી...
ઉતરાયણ નિમિત્તે અગ્રવાલ મહિલા મંડળ ડીસા દ્વારા સેવાની સરવાણી વહાવી...