કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Waiting On Cars: मारुति की प्रीमियम कारों को घर है लाना तो कितना करना होगा इंतजार, पढ़ें पूरी खबर
भारत की वाहन निर्माता Maruti Suzuki की ओर से Nexa डीलरशिप के जरिए बेहतरीन फीचर्स के साथ अपनी...
ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની કાલોલ ખાતે ઉલ્લાસભેર થયેલી ઉજવણી.
ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની કાલોલ ખાતે ઉલ્લાસભેર થયેલી ઉજવણી.
ડો.આંબેડકર...
करज़खेड ते पुरणवाडी रस्त्यावर खड्डे च खड्डे
कन्नड तालुक्यातील पुरणवाडी ते करजखेड फाटा दरम्यानच्या रस्त्याची दयनीय अवस्था झाली असून या...
Telangana Election 2023: तिरुपति बालाजी के दरबार में PM मोदी, भगवान वेंकटेश्वर की पूजा-अर्चना की
Telangana Election 2023: तिरुपति बालाजी के दरबार में PM मोदी, भगवान वेंकटेश्वर की पूजा-अर्चना की