કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰ্দ্ধিত বিদ্যুত মাচুল আৰু স্মাৰ্ট মিটাৰ প্ৰত্যাহাৰৰ দাবীত চৰাইদেউ জিলা কংগ্ৰেছৰ প্ৰতিবাদ
বৰ্দ্ধিত বিদ্যুত মাচুল আৰু স্মাৰ্ট মিটাৰ প্ৰত্যাহাৰৰ দাবীত চৰাইদেউ জিলা কংগ্ৰেছৰ প্ৰতিবাদ ...
IAS Puja Khedkar: आरोपों पर IAS पूजा खेडेकर ने तोड़ी चुप्पी, देखिए क्या कहा? | Aaj Tak
IAS Puja Khedkar: आरोपों पर IAS पूजा खेडेकर ने तोड़ी चुप्पी, देखिए क्या कहा? | Aaj Tak
মহেন্দ্ৰ নাথ শৰ্মা স্মৃতি আন্তঃ চাহ বাগিচা ফুটবল খেলত আজি দিখাৰী চাহ বাগিচা দলৰ জয়
মহেন্দ্ৰ নাথ শৰ্মা স্মৃতি আন্তঃ চাহ বাগিচা ফুটবল খেলত আজি দিখাৰী চাহ বাগিচা দলৰ জয়
ગીર સોમનાથ: ધામળેજ જિલ્લા પંચાયતનામાં કોંગ્રેસમાં ભંગાણ
ગીર સોમનાથ: ધામળેજ જિલ્લા પંચાયતનામાં ભંગાણ
भाजपा प्रदेश प्रभारी को सचिन पायलट का जवाब, कह दी ये बड़ी बात
भाजपा प्रदेश प्रभारी राधामोहन अग्रवाल दास के बयान पर पूर्व उपमुख्यमंत्री व टोंक विधायक सचिन पायलट...