કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  थर्मल चौराहे पर फूँका संयुक्त उद्यम (जेवी) का पुतला - कोटा थर्मल में निजीकरण के विरुद्द भारी आक्रोश 
 
                      राजस्थान में एक एक करके सभी पावर प्लांटो के संयुक्त उद्यम (जेवी) किए जाने के विरुद्द विगत 32...
                  
   ধুবুৰীৰ আৰক্ষী অধীক্ষক অপৰ্ণা নটৰাজনক বদলি  
 
                      ধুবুৰীৰ আৰক্ষী অধীক্ষক অপর্ণা নটৰাজনক বদলি | দেৰগাঁৱস্থিত লাচিত বৰফুকন পুলিচ একাডেমীৰ অধ্যক্ষৰূপে...
                  
   સિહોર શહેરમાં ઉંધીયું મન ભરી ને ખાધું  
 
                      સિહોર શહેર અને તાલુકાભરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે...
                  
   
  
  
 