સિહારના અનક પરિવારા હાલ બહાર વસે છ અને માટા શહરામાં વસતા સિહારીઓ જ મુંબઈ પરિવાર તરીકે ઓળખાય છે જેઓ દર વર્ષે વતનમાં આવી અનેક સેવાકીય કાર્યોની જ્યોતને પ્રજ્વલિત કરે છ જાક છલ્લા બ વર્ષથી કારોના સમયમાં મુંબઇ પરિવારના મિત્રા સિહારમાં આવી શક્યા ન હતા ત્યાર મુંબઈ પરિવાર આયાજિત સિહારના કંસારા બજાર ખાતે આવેલ પટેલ વાડીમાં ગઈકાલે રાત્રીના ગાયક જયકર ભોજક અને ભેરવી ભોજકે નવા જુના સાથે દશભક્તિના ગીતો લલકારતા ઉપસ્થિત સો સિહોરીઓ ગરબ ઘૂમ્યા હતા દશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહાત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ છે. ગઈકાલે સ્વાતંત્રય પર્વની રાત્રીએ મુંબઈ પરિવાર આયોજિત જાણીતા લોકગાયક જયકર ભોજક અન તેમની દીકરી ભેરવી ભોજક નવા જુના ગીતો સાથ દશભક્તિના ગીતા લલકારતા સિહારીઆએ ગરબાની રમઝટ બાલાવી હતી. તમજ “ભારત માતા કી જય'ના જયઘાષ કયા હતો. ઉપસ્થિત સૌ ગરબે ઘૂમ્યા હતા. જયકર ભોજક અને ભેરવી ભોજકના સૂર સાથે સો ઉપસ્થિત વતનપ્રેમ અને દશપ્રેમમાં તરબોળ થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ પાકીટમારો માટે મોકળુ મેદાન બન્યુ
#buletinindia #gujarat #surendranagar
વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ...
Banaskantha News | 5 કરોડ 94 લાખની મળી રોકડ | Cash recovered | Gujarat News
Banaskantha News | 5 કરોડ 94 લાખની મળી રોકડ | Cash recovered | Gujarat News
કાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ
કાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ