ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી કેશવસિંહ સોલંકી. કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Udhayanidhi Stalin कौन हैं, सनातन धर्म पर क्या बोले कि मच गया बवाल | वनइंडिया हिंदी
Udhayanidhi Stalin कौन हैं, सनातन धर्म पर क्या बोले कि मच गया बवाल | वनइंडिया हिंदी
मुंबई उच्च न्यायालयाकडून वैभव खेडेकर यांचा अटकपूर्व जामीन मंजूर
खेड: मुंबई उच्च न्यायालयानं आज (शुक्रवार) मनसेचे नेते वैभव खेडेकर यांचा अटकपुर्व जामीन अर्ज मंजूर...
MOUNT CARMEL PU COLLEGE Investiture Ceremony 12th july 2023
MOUNT CARMEL PU COLLEGE Investiture Ceremony 12th july 2023
સિહોર નગરપાલિકાના પ્રમુખે સરકાર ના વખાણ કર્યા
નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે...