ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી કેશવસિંહ સોલંકી. કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bathinda Crime News: बिजली ट्रांसफार्मर व मोटरों से तेल चोरी करने वाले गिरोह का राजफाश, मामला दर्ज
जिले के गांव जस्सी बागवाली में स्थित एक खेतों में लगे बिजली ट्रांसफार्मर से तेल चोरी करने वाले एक...
MYSYઅને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિનીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન
MYSYઅને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિનીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન...
সমাপ্ত হ'ল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ
সমাপ্ত হল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ। এমাহ বন্ধৰ অন্তত বিদ্যালয় সমূহত আজিৰে পৰা ছাত্ৰ ছাত্ৰীক...
વલસાડમાં વીજ થાંભલો પણ દારૂ પકડાવે છે
વલસાડમાં વીજ થાંભલો પણ દારૂ પકડાવે છે
કાંકરેજના થરામાં સંત સદારામ બાપાની શોભાયાત્રા નિકળી | #BANASKANTHA
કાંકરેજના થરામાં સંત સદારામ બાપાની શોભાયાત્રા નિકળી | #BANASKANTHA