ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી કેશવસિંહ સોલંકી. કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ananta flags off Orunudoi month in Sonitpur
Minister Ajanta Neog flags off Orunudoi month in Sonitpur district; distributes RG cheques among...
শিক্ষক বদলিকৰণৰ বাতিলৰ দাবীত ঢকুৱাখনাত প্ৰতিবাদত নামিল অভিভাৱক, শিক্ষাৰ্থী
শিক্ষক বদলিকৰণৰ বাতিলৰ দাবীত ঢকুৱাখনাত প্ৰতিবাদত নামিল অভিভাৱক, শিক্ষাৰ্থী।
ঢকুৱাখনা সমষ্টিৰ...
एक रात में हुई चोरी की पांच वारदातों से ग्रामीणों में रोष व्याप्त, थाने से 50 मीटर की दूरी पर वारदात बनी चुनौती
एक रात में हुई चोरी की पांच वारदातों से ग्रामीणों में रोष व्याप्त, थाने से 50 मीटर की दूरी पर...