વઢવાણના કોઠારિયા ગામ પાસે આવેલી કેનાલ પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા અકબરભાઈ મલેકની કાર પર યાકુબશા અયુબશા દિવાન અને તેના ભાઇ યુનુશ અયુબશા દિવાન દ્વારા ફાયરિંગ કરાયું હોવાની સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા કમાન્ડ કન્ટ્રોલ રૂમ, અલગ-અલગ કારખાના, શો-રૂમ સહિતના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી હતી. તેમજ ઘટનાસ્થળની આસપાસના લોકોના નિવેદન લીધા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા ફાયરિંગનો બનાવ ખોટો અને બનાવટી ઉભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે અકબરભાઈની સઘન પુછપરછ હાથ ધરી હતી. ત્યારે અકબરભાઈ મલેકને યુનુસ અયુબશા દિવાન તથા યાકુબ અયુબશા દિવાન અને તેમના પરિવારજનો સાથે બોલાચાલી ચાલતી હતી. તેમજ પ્લોટ બાબતનું મનદુઃખ રાખી બન્નેને ખોટા કેસમાં પુરાવી દેવાના ઈરાદે પિતા અને પુત્રએ પ્લાનિંગ કરી પોલીસને ખોટી હકિકત જણાવી ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ફરિયાદી બની ફાયરિંગનું તરકટ રચનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  उद्दोगनगर इलाके के शिवाजी पार्क के पास में खुले शराब के ठेके का विरोध शुरु 
 
                      कोटा शहर के उद्दोगनगर इलाके में खुले शराब के ठेके का विरोध शुरु हो गया हैं। शिवाजी पॉर्क के सामने...
                  
   Farmers Protest Updates: मोदी सरकार ने इन फसलों पर दी MSP की गारंटी, यहां देखें List |Sindhu Border 
 
                      Farmers Protest Updates: मोदी सरकार ने इन फसलों पर दी MSP की गारंटी, यहां देखें List |Sindhu Border
                  
   जर्जर दीवार गिरने से तीन चार गाड़ियां को हुआ भारी नुकसान लोगों का कहना है कि प्रशासन ध्यान नहीं देता बड़ी दुर्घटना होने से टलीं  
 
                      शमशान की बगल में रहने वाले शर्मा जी ने बताया ने कि दीवार गिरने से तीन चार गाड़ियां मलबे में दब गई...
                  
   नई दिल्ली: जंतर-मंतर पर राजबाला सैनी ने मोदी सरकार को लिया आड़े हाथ 
 
                      नई दिल्ली: जंतर-मंतर पर राजबाला सैनी ने मोदी सरकार को लिया आड़े हाथ
                  
   ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં ચંદ્રની ધરતી સમાન જોવા મળી રહ્યા છે 
 
                      ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં ચંદ્રની ધરતી સમાન જોવા મળી રહ્યા છે
                  
   
  
  
  
   
   
  