જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नव्या नवरीचा पदर उचलताच नवरा झाला शॉक
जैथरा: लग्न झाल्यावर प्रत्येक जोडप्यासाठी पहिली रात्र स्पेशल असते. त्यामुळे लग्न झाल्यावर बाहेर...
Robin Uthappa reacts to 'receiving hate' for CSK-KKR saga, Irfan Pathan comes up with a solution
Cricketers getting subjected to online heat is nothing new. Days after social media trolls...
વાઘોડિયા ના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે બાઈક રેલી યોજી હતી
આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રસાર...
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ઓઝોન સ્તર સંરક્ષણ ઉજવણીના કેટલીક રમતની સ્પર્ધાઓ યોજવામાં આવી.
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ઓઝોન સ્તર સંરક્ષણ ઉજવણીના કેટલીક રમતની સ્પર્ધાઓ યોજવામાં આવી.
રાધનપુર ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિનો લીધો નિર્ણય |SatyaNirbhay News Channel
રાધનપુર ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિનો લીધો નિર્ણય |SatyaNirbhay News Channel