જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર પોલીસ સ્ટેશન આવનાર તહેવારો બાબતે શાંતી બેઠક યોજાઇ હતી
સિહોર પોલીસ સ્ટેશનમાં આવનારા તહેવારો બાબતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રાજકીય આગેવાનો અને દરેક...
ग्रामपंचायत भ्रष्टाचार प्रकरणात बीड येथील नागरिकांची विभागीय आयुक्तांना तक्रार@india report
ग्रामपंचायत भ्रष्टाचार प्रकरणात बीड येथील नागरिकांची विभागीय आयुक्तांना तक्रार@india report
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Live ઉના આઝાદીકા અમૃત મહોત્સવ વંદે માતરમ્ દેશ ભક્તિ ના નારા સાથે..
Live ઉના આઝાદીકા અમૃત મહોત્સવ વંદે માતરમ્ દેશ ભક્તિ ના નારા સાથે..
Budget 2024 Expectations | किसान और महिलाओं को मिलने वाला है ज्यादा लाभ? | Women Farmers | Business
Budget 2024 Expectations | किसान और महिलाओं को मिलने वाला है ज्यादा लाभ? | Women Farmers | Business