જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરજકરાડી પાસે ટ્રાફિક અડચણ રુપે રેકડી રાખતા પોલીસ એ ગુન્હો નોધીયો
સુરજકરાડી પાસે ટ્રાફિક અડચણ રુપે રેકડી રાખતા પોલીસ એ ગુન્હો નોધીયો
মৈৰাবাৰীৰ জামিয়া ইছলামীয়া দাৰুল উলুম মাদ্ৰাছাত হৰ ঘৰ ত্ৰিৰংগা।
দেশৰ স্বাধীনতাৰ ৭৫তম দিৱস উপলক্ষে প্ৰধান মন্ত্ৰীৰ আহ্বানৰ প্ৰতি সন্মান জনাই দেশজুৰি পালন কৰা হৈছে...
નડિયાદ કપડવંજ હાઇવે પર ગમખ્વાર અકસ્માત 3 લોકો ના મોત
ગત મોડી રાત્રે નડિયાદ કપડવંજ હાઇવે પર આવેલા ભાનેર ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક કન્ટેનર...
'नीतीश-उद्धव सेक्युलर हो गए और हम अछूत रह गए', विपक्ष के 'INDIA' पर AIMIM का फूटा गुस्सा
मुंबई, बेंगलुरु में संपन्न दो दिवसीय विपक्षी बैठक में ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन...