જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની હજારો શ્રદ્ધાળુ માઈ ભક્તોની હાજરીમાં ઉજવણી કરાઈ.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આજરોજ સમગ્ર દેશભર સહિત ગુજરાત તેમજ હાલોલ...
हिंगोली जिल्ह्यातील सर्व कार्डधारकांना ठरवुन दिलेल्या निकषानुसार धान्य वाटप करा, विराट राष्ट्रीय लोकमंच कौन्सिलची मागणी.
हिंगोली जिल्ह्यातील प्रत्येक रेशन दुकानदाराकडून धान्य वाटपात पुरवठा विभागाने दिलेल्या नियमाला बगल...
कोटा केशोरायपाटन मेघा हाइवे पर कार की टक्कर से बाइक सवार युवक घायल MBS अस्पताल में भर्ती
कोटा केशोरायपाटन मेघा हाइवे पर कार की टक्कर से बाइक सवार युवक घायल MBS अस्पताल में भर्ती
कोटा...
बालेपिर भागात मतदान कार्ड ला आधार लिंक शिबिर@india report
बालेपिर भागात मतदान कार्ड ला आधार लिंक शिबिर@india report
राहुल गांधी ने आज फिर उठाए ईवीएम पर सवाल,कहा-ये एक ब्लैक बॉक्स
कांग्रेस के नेता राहुल गांधी ने एक बार फिर ईवीएम को लेकर सवाल उठाए हैं. राहुल गांधी ने सोशल...