જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी के कश्मीर तलवास के विकास हेतु ग्राम आमसभा में प्रस्तुत किया प्रस्ताव पारित
बूंदी। राज्य सरकार के निर्देशानुसार हर ग्राम पंचायत स्तर पर 15 अगस्त स्वतन्त्रता दिवस को आमसभा की...
ડીસાના અજાપુરામાં બાળકોને ઠપકો આપતાં વાલીઓએ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના અજાપુરા ગામે મસ્તી કરતાં છોકરાઓને ઠપકો આપતા ચાર શખસોને ઠપકો આપનાર પર હુમલો કર્યો...
কলাক্ষেত্ৰত ৪৫ গৰাকী কণ কণ শিশুৰ দ্বাৰা “চৰন দাস চোৰ” আৰু “গোহালী ঘৰৰ দূৰদৰ্শন” শীৰ্ষক নাট মঞ্চস্থ
কলাক্ষেত্ৰৰত ৪৫ গৰাকী কণ কণ শিশুৰ দ্বাৰা “চৰন দাস চোৰ”আৰু “গোহালী ঘৰৰ...
ಬೆಂಗಳೂರಿನ ವಿಜಯನಗರದ ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ಸುಜ್ಞಾನ ಮಂಟಪದಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 16ರಂದು "ಪಿಜಿ ಮಾಲೀಕರ ಜಾಗೃತಿ ಸಮಾವೇಶ 2024" ನಡೆಯಲಿದೆ
ಅಕ್ಟೋಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಪಿಜಿ ಮಾಲೀಕರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘಗಳ ಒಕ್ಕೂಟ'ದ...
અમદાવાદ મેટ્રોનું ફેઝ ૨ એટલે કે ઘીકાંટાથી થલતેજ અને કાંકરિયા સુધીનું કામ થયું 80% પૂર્ણ
અમદાવાદ મેટ્રોનું ફેઝ ૨ એટલે કે ઘીકાંટાથી થલતેજ અને કાંકરિયા સુધીનું કામ થયું 80% પૂર્ણ