જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં જાહેર માર્ગો ઉપર ઘાસચારા નું વેચાણ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો
ડીસા ઉત્તર પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે બી ઠાકોર ગઈકાલે પોલીસ કર્મી ઓ સાથે પેટ્રોલિંગ...
डोंबिवली : मनसे आमदार राजू पाटील यांच्या लहान भावाची राजकारणात एन्ट्री #mns
डोंबिवली : मनसे आमदार राजू पाटील यांच्या लहान भावाची राजकारणात एन्ट्री #mns
જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો શાળાએ જાણો વિગત....
સ્કીલ કંપિટીશન 2023 માં સરકારી મા. અને ઉ. મા. શાળા એ બનાસકાંઠા જિલ્લા માં પ્રથમ ક્રમાંક...
New Army Chief: चीन-पाकिस्तान बॉर्डर ऑपरेशन का गहरा अनुभव रखते हैं नए आर्मी चीफ, जानिए लेफ्टिनेंट जनरल उपेंद्र द्विवेदी की 5 प्रमुख उपलब्धियां
Who is New Army Chief Upendra Dwivedi: केंद्र सरकार ने मंगलवार रात को घोषणा की कि लेफ्टिनेंट...
২০০৮ চনৰ ধাৰাবাহিক বিস্ফোৰণৰ মূল অভিযুক্ত ৰঞ্জন দৈমাৰীৰ যাৱজ্জীৱন কাৰাদণ্ডৰ ৰায় বাহাল।
আন ১০ অভিযুক্তৰো পূৰ্বৰ ৰায় বাহাল ৰাখিলে ন্যায়ালয়ে। আন ৪ অভিযুক্তক অপৰাধমুক্ত ঘোষণা উচ্চ ন্যায়ালয়ৰ।
২০০৮ চনৰ ৩০ অক্টোবৰত অসমৰ গুৱাহাটী, কোকৰাঝাৰ, বঙাইগাঁও আ
২০০৮ চনৰ ধাৰাবাহিক বিস্ফোৰণৰ মূল অভিযুক্ত ৰঞ্জন দৈমাৰীৰ যাৱজ্জীৱন কাৰাদণ্ডৰ ৰায় বাহাল। ...