જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગાણા ૨૦ લાખની સહાય હતાં કામના ઠેકાણાં નથી
દેવગાણા કેન્દ્રીય મંત્રી દ્વારા ૨૦ લાખની ગ્રાન્ટ દેવગાણા હાઈસ્કુલમાં પ્રાર્થના હોલ ફાળવવામાં આવી...
બસ અચાનક જ ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલ પંપ પર.. પછી થયું એ જોવા જેવું..
બસ અચાનક જ ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલ પંપ પર.. પછી થયું એ જોવા જેવું..#viralvideo #muskannews...
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದ ಸಿಎಂ ಜಗನ್
ದೆಹಲಿಯಲ್ಲಿ ಇಂದು ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸಿಎಂ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅವರು...
শিৱসাগৰ জিলাত অসম চৰকাৰৰ “বিকাশ যাত্ৰা”ৰ কাৰ্য্যসূচী সম্পন্ন
শিৱসাগৰঃ ৰাজ্যৰ সৰ্বাঙ্গীন উন্নয়নৰ অবিৰত প্ৰয়াস শীৰ্ষক অসম চৰকাৰৰ "বিকাশ যাত্ৰা"ৰ অংশস্বৰূপে আজি...
વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે થયેલ એટ્રોસિટી ની ફરિયાદને લઈને આજે મામલતદાર ને આયોજનપત્ર આપ્યું
વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે થયેલ એટ્રોસિટી ની ફરિયાદને લઈને આજે મામલતદાર ને આયોજનપત્ર આપ્યું