સમગ્ર ગુજરાત સહિત જીલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી જેના ભાગરૂપે કાલોલ તાલુકાના વાછાવાડ ગામમાં નવીન આંગણવાડી નું લોકાર્પણ તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મહિલા બાળ વિકાસના ચેરમેન હીરાબેન રાઠોડ, કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ, પ્રોગ્રામ ઓફિસર ચૌધરી રમીલાબેન,સીડીપીઓ શારદાબેન વિંજ,દેલોલ સેજાના મુખ્ય સેવિકા સ્વાતિબેન રોય સહિત મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રી ના છેલ્લા દિવસ ને લઇ ને આણંદ મા અલગ અલગ જગ્યાએ જોરદાર આયોજન વચ્ચે ગરબા ની રમઝટ
નવરાત્રી ના છેલ્લા દિવસ ને લઇ ને આણંદ મા અલગ અલગ જગ્યાએ જોરદાર આયોજન વચ્ચે ગરબા ની રમઝટ
નવરાત્રિ...
राजस्थान पैशनर मंच जिलाध्यक्ष घनश्याम दुबे ने जिला कार्यकारिणी का गठन कर निम्न पदाधिकारियों को अलग अलग दायित्व सौंपा है।
जिसमें सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक को मुख्य संरक्षक बनाया है ।
सभाध्यक्ष राम निवास मीणा ,...
ભારતીય સેનામાં સેવા નિવૃત્ત થયા બાદ વતન પહોંચતા ભવ્ય સ્વાગત...!
ભારતીય સેનામાં સેવા નિવૃત્ત થયા બાદ વતન પહોંચતા ભવ્ય સ્વાગત...!
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত।
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত ৷ নিহত যুৱকজন তিনিচুকীয়া লেজাই হোলাৰ ৰাজা বৰা (৩৪) ৷ যুৱকজনে...
વડોદરાના કરજણ શહેર તાલુકાઓમાં સ્થાપના કરાયેલા ગણેશજીની નર્મદા નદી માં ભાવભીની વિદાય અપાઈ
વડોદરાના કરજણ શહેર તાલુકાઓમાં સ્થાપના કરાયેલા ગણેશજીની નર્મદા નદી માં ભાવભીની વિદાય અપાઈ