શાળાઓમાં તેમજ કોલેજમાં ક્યાંક ને ક્યાંક અંદર કે બહારની સાઈડે વિદ્યાર્થીઓ સાથે કનડગત તેમજ છેડતી જેવા બનાવો બને છે તેમજ કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો દ્વારા ગુનાહિત કૃત્ય પણ કરવામાં આવે છે જેમાં આવા બનાવોમાં ડર અને બીક તેમજ ઈજ્જતને લઈને તો ક્યારેક સંકોચ અને શરમને લીધે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ કે પછી શાળાની શિક્ષિકાઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે અને કોઈને પણ કંઈક કહ્યા વિના પોતાના મનમાં જ આવી વાતો રાખતી હોય છે તેવા સંજોગોમાં આવા બનાવોને બનતા સદંતર રોકવા અને આવી પ્રવૃત્તિઓ પર સદંતર કાબુ મેળવવા માટે પોલીસતંત્ર દ્વારા એક આવકારદાયક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં પોલીસની મહિલા શી ટીમને નેતૃત્વ સોંપી આવા બનાવોને રોકવા તેમજ નાબૂદ કરવા માટે વિવિધ શાળાઓમાં ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી રહી છે જે અંતર્ગત આજે મંગળવારે હાલોલના અરાદ રોડ પર પ્રતાપપુરા ખાતે આવેલ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી હાઇસ્કુલ સહિતની વિવિધ શાળાઓમાં પોલીસની શી ટીમ દ્વારા ફરિયાદ પેટી મૂકવામાં આવી હતી જે પેટીમાં વિદ્યાર્થીનીઓ,વિદ્યાર્થીઓ કે પછી શિક્ષિકાઓ પોતાની સમસ્યાઓ પોતાની ફરિયાદ કે રજૂઆત ડર વિના ની-સંકોચ લખીને નાખી શકશે અને જેનું સંપૂર્ણ મોનિટરિંગ શી ટીમ કરી અવાર નવાર ફરિયાદ પેટીની ચકાસણી શી ટીમ કરશે અને કોઈ ફરિયાદ હશે તો તેની સામે અસરકારક કામગીરી કરશે અને સતત પેટ્રોલિંગ કરી ફરિયાદ પેટીમાં આવતી ફરિયાદ પર કામ કરશે તેવી માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्राम रोजगार सहायक को कारण बताओ सूचना पत्र जारी
मुख्य कार्यपालन अधिकारी जिला पंचायत संघ प्रिय ने जनपद पंचायत गुनौर अंतर्गत ग्राम पंचायत...
કુતિયાણામાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું નથી ખોટી અફવા : નાથાભાઈ ઓડેદરા
કુતિયાણામાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું નથી ખોટી અફવા : નાથાભાઈ ઓડેદરા
ખેડૂતોએ ક્યાં કારણે આપ્યું જુડો કચેરીમાં આવેદનપત્ર
ખેડૂતોએ આપ્યું જુડો કચેરીમાં આવેદનપત્ર
શહેરમાં આવેલ જુડો કચેરી ખાતે જોષીપુરાના ખેડૂતોએ આપ્યું...
आमदार प्रताप अडसड यांच्या मागणीला यश
अमरावती जिल्ह्यातील धामणगाव रेल्वे मतदार संघाचे भाजपचे आमदार प्रताप अडसड यांच्या सतर्कतेने अखेर...
CM Kejriwal: CM Kejriwal का BJP पर हमला कहा, Bhagwant Mann केंद्र सरकार से अकेले लड़ रहे हैं |AajTak
CM Kejriwal: CM Kejriwal का BJP पर हमला कहा, Bhagwant Mann केंद्र सरकार से अकेले लड़ रहे हैं |AajTak