કાલોલ જુમ્મા મસ્જીદ પાસે રહેતા ઐયુબખાન નઝીરખાન પઠાણ દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગતો મુજબ શનિવારે રાત્રિના આઠ કલાકે તેઓના ભાઈ ઈબ્રાહીમ ખાન નજીરખાન પઠાણ છકડામાં બેસીને ડેરોલ સ્ટેશન તરફ જતા હતા ત્યારે પંચમહાલ સ્ટીલની સામે રાત્રિના આઠ કલાકે છકડા ચાલકે પોતાનો છકડો ગફલતભરી રીતે હંકારતા કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગયો હતો અને ઇબ્રાહિમને માથાના પાછળના ભાગે અને શરીરે એ જાઓ પહોંચતા કાલોલની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ હાલોલ ખાતે સીટી સ્કેન માટે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મરણ પામેલ જાહેર કર્યા હતા અકસ્માત કર્યા બાદ છકડા ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. છોકરા ચાલકનું નામ અમર ભાટિયા હાલોલ નો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે છકડા નંબર આધારે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BIG FOREARMS WORKOUT | हाथों को मजबूत कैसे करें | ARMS WORKOUT | Healthy zone
BIG FOREARMS WORKOUT | हाथों को मजबूत कैसे करें | ARMS WORKOUT | Healthy zone
મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો.
ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી...
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
महाराष्ट्र लोकसेवा आयोगाच्या राज्यसेवा...
Asaduddin Owaisi: दिल्ली में असदुद्दीन ओवैसी के घर पर हमला! दरवाजे के शीशे टूटे मिले; पुलिस जांच में जुटी
Asaduddin Owaisi House Attacked एआईएमआईएम अध्यक्ष असदुद्दीन ओवैसी के दिल्ली स्थित आवास पर हमला...
देहदान करने के बाद किया जीवित पिंडदान करने पहुंचे रामेश्वर यादव, अपने हाथों किया तर्पण
रामलीला में रावण का पात्र करने के दौरान राम के हाथों कईं बार मृत्यु का वरण करते करते सांसारिक मोह...