પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुलाबराव पाटील यांच्या विरोधत संभाजी ब्रिगेड आक्रमक..औरंगाबादच्या क्रांती चौकात आंदोलन..#लाईव्ह | By Lokmat Aurangabad | Facebook
गुलाबराव पाटील यांच्या विरोधत संभाजी ब्रिगेड आक्रमक..औरंगाबादच्या क्रांती चौकात आंदोलन..#लाईव्ह |...
एंकर रोहित रंजन पर भिड़ी यूपी और छत्तीसगढ़ की पुलिस, नोएडा में हिरासत में लिया गया
राहुल गांधी के एक बयान को गलत संदर्भ में प्रसारित करने के मामले में पत्रकार रोहित रंजन के घर पर...
ખંભાતના બુલાખીદાસની ચાલી પાસે ૪ ઈસમો જુગાર રમતા ઝડપાયા.
ખંભાતના બુલાખીદાસની ચાલી પાસે ૪ ઈસમો જુગાર રમતા ઝડપાયા.ખંભાત શહેર પોલીસે ૧૧,૨૬૦ની મત્તા કબ્જે...
કોલીયારી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા. માં સ્વાતંત્ર્ય પર્વ ની ખૂબ જ ધામધૂમ થી ઊજવણી કરવામાં આવી.
કોલીયારી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા. માં સ્વાતંત્ર્ય પર્વ ની ખૂબ જ ધામધૂમ થી ઊજવણી કરવામાં આવી.
અરૂણસિંહ ત્રીજીવાર કરી શકે છે ઉમેદવારી, ZEE 24 કલાક સાથેની વાતચીતમાં શું કહ્યું?
અરૂણસિંહ ત્રીજીવાર કરી શકે છે ઉમેદવારી, ZEE 24 કલાક સાથેની વાતચીતમાં શું કહ્યું?