પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एमएलसी चंचल का जन्म दिन मनाया गया। गाजीपुर जनपद
जनपद गाजीपुर में,एमएलसी चंचल का जन्म दिन मनाया गया।सूत्रों से जानकारी के मुताबिक...
कश्मीर में शहीद हुए कानपुर के करन, बहनों के शादी की थी जिम्मेदारी, सदमें में मां | ABP NEWS
कश्मीर में शहीद हुए कानपुर के करन, बहनों के शादी की थी जिम्मेदारी, सदमें में मां | ABP NEWS
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Low Sodium Problems: શરીરમાં સોડિયમનું ઓછું સ્તર જોખમની નિશાની છે, આવા લક્ષણો જોવા મળે છે
સોડિયમ એ ઈલેક્ટ્રોલાઈટ એટલે કે ખનિજ છે જે બ્લડ પ્રેશર જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે...