પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महात्मा फुलेंचे विचार स्त्रीमुक्तीसाठी गरजेचे कन्नड येथे डॉ . भारत पाटणकर यांचे प्रतिपादन
कन्नड : महात्मा जोतिबा फुलेंचे विचार लोकशाहीत गरजेचे माणसाच्या समृद्धीसाठी आणि स्त्रीमुक्तीसाठी...
કાલોલ મામલતદાર દ્વારા કંડાચ ચોકડી પાસેથી પંચરાઉ લાકડા ભરી જતુ ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
બુધવારના રોજ રાત્રિના 8 થી 8=30 કલાક દરમિયાન કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા કાલોલ...
मनोरुग्ण बरा होऊन परतला उत्तरप्रदेश येथील घरी : नंददीप फाउंडेशनने घेतली काळजी
यवतमाळ : रमेश हा मनोरुग्ण असल्याने घरापासून दूर निघून आला होता. त्याच्यावर उपचार करण्यात आल्याने...
આવતા મહિનાથી મફત વીજળી મળશે! સરકારે લીધો મોટો નિર્ણય, સાંભળીને લોકો ખુશ થયા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે 1 સપ્ટેમ્બરથી...