ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય મોહન ઘોડિયાએ અંતરિયાળ રસ્તાઓની મંજૂરી સાથે ખાતમુહૂર્ત કર્યા
170 મહુવા વિધાન સભાના ધારાસભ્ય મોહન ધોડિયા આમતો લોકોના પ્રેમ અને હુલામણા નામથી પુલવાળા ધારાસભ્ય...
कैलाश विजयवर्गीय बोले बंगाल में लगे राष्ट्रपति शासन:ममता पर साधा निशाना,बंगाल में अधिकारियों, गुंडो व राजनेताओं का नेक्सस
मध्यप्रदेश सरकार में कैबिनेट मंत्री और भाजपा के वरिष्ठ नेता कैलाश विजयवर्गीय ने पश्चिम बंगाल की...
દશનામ ગૌસ્વામી સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા દત્તાત્રેય ભગવાન મહોત્સવ નું આયોજન
દશનામ ગૌસ્વામી સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા દત્તાત્રેય ભગવાન મહોત્સવ નું આયોજન
বোকাজানৰ মহকুমা আৰক্ষী বিষয়া জন দাস সহ কাৰ্বি আংলং ৰ পাঁছ আৰক্ষী জোৱানলৈ ডিজিপি ৰূপৰ প্ৰশস্তি পদক।
বোকাজানৰ মহকুমা আৰক্ষী বিষয়া জন দাস সহ কাৰ্বি আংলং ৰ পাঁছ আৰক্ষী জোৱানলৈ ডিজিপি ৰূপৰ প্ৰশস্তি পদক।
এফালে আজাদী কা অমৃত মহোৎসৱ আনফালে এইখন অসমতে পৰিয়াল পোহপাল দিবলৈ কনমানিৰ মৃত্যুৰ সতে খেলা
এফালে আজাদী কা অমৃত মহোৎসৱ আনফালে এইখন অসমতে পৰিয়াল পোহপাল দিবলৈ কনমানিৰ মৃত্যুৰ সতে খেলা।