કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નડિયાદની તુલસીએ કરાટેની સ્પર્ધામાં "ફસ્ટ પ્લે ફોર પીસ કરાટે ટ્રેનિંગ અને ચેમ્પિયનશીપ"માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું.
હાલ જ્યારે રાજ્યમાં નારી વંદન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નડિયાદની દીકરીઓ મહિલા સશક્તિકરણનું...
ৰহা মহাবিদ্যালয় নবনিৰ্বাচীত ছাত্ৰ একতা সভাৰ শপত গ্ৰহণ।
ৰহা মহাবিদ্যালয় ত কিছুদিন পূৰ্বে ২০২৩-২৪বৰ্ষৰ বাবে হৈ যোবা ছাত্ৰ একতা সভাত ১২টা পদত বিজয়ী হোবা...
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
મહારાષ્ટ્રમાં ગરબા કાર્યક્રમમાં ગરબા રમતા યુવકનું મોત, પુત્રની લાશ જોઈને પિતાનું મોત
મહારાષ્ટ્રના પાલઘરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક ગરબા કર્યક્રમમાં ચાલુ ગરબાએ...
'मणिपुर के लोग पूछ रहे यहां कब आएंगे प्रधानमंत्री', कांग्रेस ने सीएम एन बीरेन सिंह पर साधा निशाना
दिल्ली में नीति आयोग की बैठक में शामिल होने पहुंचे मणिपुर के सीएम एन बीरेन सिंह पर कांग्रेस ने...