કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में म्यांमार से 900 कुकी उग्रवादी घुसे:सुरक्षा सलाहकार बोले- इन्हें ड्रोन-मिसाइल हमले की ट्रेनिंग मिली
मणिपुर में म्यांमार से 900 कुकी उग्रवादियों की घुसपैठ की बात सामने आई है। राज्य के सुरक्षा...
स्वागत पांडाल लगाने को लेकर BJP कार्यकर्ताओं के बीच झगड़ा, पत्थर भी फेंके | Kota News
कोटा के कैथूनीपोल इलाके में रविवार को स्वागत द्वार लगाने को लेकर मोहल्ले के लोगों के बीच झगड़ा हो...
थाने में आने वाले हर फरियादी को सम्मान मिले, उनकी बात सुने : एसपी हनुमान प्रसाद मीणा
आमजन से की अपील जिला पुलिस प्रशासन ने आमजन से अपील करते हुए कहा कि बारिश का मौसम...
વડગામ ના વેસા ગામનો યુવાન નીલ જોશી એ સમાજ અને ગામ નું વધાર્યું ગૌરવ..
ગુજરાતી માં કહેવત છે. કે પરિશ્રમ એજ પારસમણિ,,આ કહેવત ને સાર્થક વડગામ ના એક યુવાને કરી છે. વાત છે...