કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલાના મેરીયાણા ગામે જાહેર વિતરણ હેઠળનું ગેરકાયદે ખરીદ-વેચાણ વેપાર કરતા ઈસમો વિરૂદ્ધ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ
સાવરકુંડલાના મેરીયાણા ગામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનું ગેરકાયદેસર ખરીદ-વેચાણ વેપાર કરતા...
इटावा सहित क्षेत्र में मूसलाधार बारिश , सड़के बनी तालाब, खेत लबालब
इटावा में मूसलाधार बारिश , सड़के लबालब
इटावा
इटावा सहित क्षेत्र में पिछले चार-पांच दिन बाद...
આટકોટ વિરબાઈ કન્યા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા
આટકોટ:- કન્યા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત...
पंचायत स्तर पर डोर टू डोर सर्वे जारी सभी हितग्राहियों को कई योजनाओं का मिलेगा लाभ।
पंचायत स्तर पर डोर टू डोर सर्वे जारी सभी हितग्राहियों को कई योजनाओं का मिलेगा लाभ।
মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্ম জয়ন্তী
আজি মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্ম জয়ন্তী। গুৰুজনাৰ জন্ম জয়ন্তী উপলক্ষে বাৰ বৈষ্ণৱৰ...