કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાણાવાવ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા લોક-સંપર્ક કાર્યક્રમ યોજાયો.
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સૂચન મુજબ રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નં. 4...
ঐতিহাসিক ৰংঘৰ উজ্বলিল ৰাষ্ট্ৰীয় পতাকাৰ ৰঙেৰে
স্বাধীনতাৰ ৭৫ বছৰ
আজাদী কী অমৃত মহোৎসৱ উপলক্ষে ঐতিহাসিক ৰংঘৰত দৃষ্টিনন্দন দৃশ্য
ত্ৰিৰংগাৰ...
रेजिडेंट चिकित्सकों का कार्य बहिष्कार जारी, निकाली रैली
बूंदी। जिला अस्पताल में कार्यरत रेजिडेंट चिकित्सकों ने रविवार को भी कार्य बहिष्कार जारी रखा। जिला...
2024 Elections: सपा-कांग्रेस गठबंधन टूटने पर Rajnath Singh ने कसा तंज, कह दी बड़ी बात | Aaj Tak
2024 Elections: सपा-कांग्रेस गठबंधन टूटने पर Rajnath Singh ने कसा तंज, कह दी बड़ी बात | Aaj Tak