કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News | થરાદ તાલુકાના વેદલાથી દિદરડાને જોડતો રસ્તો ખખડેલી હાલતમાં | VR LIVE
News | થરાદ તાલુકાના વેદલાથી દિદરડાને જોડતો રસ્તો ખખડેલી હાલતમાં | VR LIVE
| bhavnagar | જિલ્લા માં 3 લોકોના ડૂબી જવાના કારણે મોત નીપજ્યા.
| bhavnagar | જિલ્લા માં 3 લોકોના ડૂબી જવાના કારણે મોત નીપજ્યા.
फंस गया 2 मिलियन सब्सक्राइबर वाला फेमस यूट्यूबर, SEBI ने दिया तगड़ा झटका, क्या है वजह?
शेयर मार्केट और निवेश के बारे में जानकारी देने वाले रवीन्द्र बालू के दो अलग-अलग यूट्यूब चैनल पर...
संगमेश्वर रेल्वे स्थानकावरील फलाटाचा कठडा ढासळला; रेल्वे अधिकाऱ्यांचे दुर्लक्ष
संगमेश्वर : कोकण रेल्वेच्या संगमेश्वर स्थानकाची दुरवस्था झाली आहे. कोकण रेल्वे प्रशासनाचे...
ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને કરાયા સસ્પેન્ડ@Sandesh News
ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને કરાયા સસ્પેન્ડ@Sandesh News