કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત : માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર યથાવત | SatyaNirbhay News Channel
સુરત : માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર યથાવત | SatyaNirbhay News Channel
WhatsApp पर नई चैट शुरू होने से पहले ही डिलीट हो जाएगा पुराना मैसेज, इस सेटिंग का संभल कर करना होगा इस्तेमाल
वॉट्सऐप का इस्तेमाल दुनिया भर में करोड़ों लोग कर रहे हैं। एक बड़े यूजर बेस के साथ वॉट्सऐप पर कई...
NSE, BSE की निगरानी प्रणाली में Adani Group की एक और कंपनी, शेयरों में दिखी गिरावट
नई दिल्ली, कुछ समय पहले खबर आई थी कि अदाणी समूह (Adani Group) की कंपनी अदाणी...