કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat#live24newsgujarat
#9879972983
पतीने बांधलं आपल्या मृत पत्नीचं मंदिर..
पतीने बांधलं आपल्या मृत पत्नीचं मंदिर..
પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે રાજી ન થતા ડિંડોલીમાં તબીબી વિદ્યાર્થીનો આપઘાત
પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે રાજી ન થતા બિહારમાં તબીબી અભ્યાસ કરતા ડિંડોલીના વિદ્યાર્થીએ તેમજ...