કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট বাণিজ্য মহাবিদ্যালয়ত 'বন্ধু'ৰ প্ৰচাৰত ব্যস্ত অভিনেতা নয়ন নীলিম
গোলাঘাট বাণিজ্য মহাবিদ্যালয়ত 'বন্ধু'ৰ প্ৰচাৰত ব্যস্ত অভিনেতা নয়ন নীলিম
অহা ৪ নৱেম্বৰত মুক্তি পাব...
Amit Shah Speech | ધંધુકામાં અમિત શાહે રેલીને કર્યું સંબોધન | gujarat BJP | Gujarati News
Amit Shah Speech | ધંધુકામાં અમિત શાહે રેલીને કર્યું સંબોધન | gujarat BJP | Gujarati News
કાલોલના મુખ્ય માર્ગ પર અંદાજિત ૨ કિલોમીટરના વિસ્તારમાં પોલીસ વિભાગ,નગરપાલીકા અને પ્રાંત કચેરી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયું.
કાલોલના મુખ્ય માર્ગ પર દબાણ હટાવવા માટે અંદાજિત ૨ કિલોમીટરના વિસ્તારમાં પોલીસ વિભાગ,નગરપાલીકા અને...
અમરનાથ દર્શન : આજે 03-09-2022નાં ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રી અમરનાથ ના ભવ્ય દર્શન રાખવામા આવ્યા છે
અમરનાથ દર્શન : આજે 03-09-2022નાં ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રી અમરનાથ ના ભવ્ય દર્શન રાખવામા આવ્યા છે
અસામાજિક તત્વોએ ટ્રકો પર પથ્થરમારો કરતાં હાઇવે પર ચક્કાજામ...!
અસામાજિક તત્વોએ ટ્રકો પર પથ્થરમારો કરતાં હાઇવે પર ચક્કાજામ...!