"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્રિકેટના નિયમોમાં થયો મહત્વપૂર્ણ ફેરફાર
ક્રિકેટના નિયમોમાં થયો મહત્વપૂર્ણ ફેરફાર
વાવમાં 9 વ્યાજખોરોએ મૃત યુવાનની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર
વાવ તાલુકાના ભાટવરવાસ ગામે 75 દિવસ અગાઉ એક યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે પછી...
কৰিমগঞ্জত প্ৰায় ৬৮ কোটি টকাৰ ড্ৰাগছ জ্বলাই দিলে আৰক্ষীয়ে
কৰিমগঞ্জত প্ৰায় 68 কোটি টকাৰ ড্ৰাগছ জ্বলাই দিলে আৰক্ষীয়ে
World Cup 2023: England का ये खिलाड़ी बना घर का भेदी Afghanistan से हार की बड़ी वजह ये |वनइंडिया हिंदी
World Cup 2023: England का ये खिलाड़ी बना घर का भेदी Afghanistan से हार की बड़ी वजह ये |वनइंडिया हिंदी
सहआरोपी की गोली मारकर हत्या मामला सुल्तानपुर डाक्टर हत्याकांड के
उत्तर प्रदेश के जनपद सुल्तानपुर में,सहआरोपी की गोली मारकर हत्या मामला सुल्तानपुर डाक्टर हत्याकांड...