"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভৰালঁটোলাৰ বৰলীয়া নৈত বাহৰ দলংৰ পৰা পৰি যুৱক নিহত
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত ভৰালঁটোলাৰ বৰলীয়া নৈৰ ওপৰত থকা এখন বাহৰ জৰাজীৰ্ণ দলংৰ পৰা...
આણંદ જિલ્લાના ચુંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભામાં સપથ લીધા
આણંદ જિલ્લાના પાંચ ચુટાયેલા ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે સપથ લીધા હતા જેમાં...
Made by Google इवेंट का हुआ एलान, Pixel 9 Series की इस बार 2 महीने पहले ही हो रही एंट्री
गूगल ने Made by Google को लेकर ऑफिशियल इनविटेशन भेजना शुरू कर दिया है। गूगल का यह इवेंट हर बार की...
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત:
પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને આવતીકાલથી હેલ્મેટ વગર નો એન્ટ્રી, પોલીસે આજે જ ગુલાબ આપી જાગૃત કર્ય
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત:
પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને...
एक्सप्रेस-वे के जरिए यूपी के हर छोर की दूरी कम कर देना, मोदी सरकार की बड़ी उपलब्धि
मोदी सरकार के पहले कार्यकाल और दूसरे कार्यकाल में एक बात पर जिसने पूरी दुनिया का ध्यान अपनी ओर...