"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करचुंडी येथे यात्रा उत्सवास सुरुवात
मौजे करचुंडी ता.जि.बीड येथे हजरत मंक्तुमशहा भाऊद्दिन पिराचे प्रख्यात असे देवस्थान आहे. हा...
राहुल बोले-मोदी सरकार नया टैक्स स्लैब लाने की तैयारी में:₹1500 से ज्यादा के कपड़ों पर GST 12% से 18% करेगी, यह अन्याय है
कांग्रेस नेता राहुल गांधी ने शनिवार को केंद्र सरकार की टैक्स नीति को लेकर सवाल खड़े किए हैं।...
অসমীয়া ঐক্য মঞ্চৰ উদ্যোগত মৰাণ থানা তিনিআলিত লাচিত দিৱস উদযাপন
অসমীয়া ঐক্য মঞ্চৰ উদ্যোগত মৰাণ থানা তিনি আলিত লাচিত দিৱস উদ্যাপন কৰাহয়। মঞ্চৰ উপসভাপতি...
યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ. 85000 ટ્રાન્સફર કરાવી વધુ રૂ. 30 લાખની માંગ કરાતા ફરીયાદ નોંધાઈ:ફરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બંદૂક અને છરી વડે ધમકી આપી
પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ. 85000 ટ્રાન્સફર કરાવી વધુ રૂ. 30 લાખની...