"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોર્ડ નંબર12 ના કોર્પોરેટર એ પોતાનો જન્મદિવસ આ રીતે મનાવેલ
વોર્ડ નંબર12 ના કોર્પોરેટર એ પોતાનો જન્મદિવસ આ રીતે મનાવેલ
જાફરાબાદ નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ I Divyang News
જાફરાબાદ નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ I Divyang News
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું
भारत-कनाडा के बीच व्यापार को लेकर बातचीत टली, जानें - संबंधों में खटास की क्या है वजह
प्रधानमंत्री नरेंद्र मोदी ने G20 के मौके पर कनाडा के पीएम जस्टिन ट्रूडो के साथ द्विपक्षीय बातचीत...
Telangana CM: तेलंगाना के निर्वाचित मुख्यमंत्री रेवंत रेड्डी ने की कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे से मुलाकात
नई दिल्ली।Telangana CM: तेलंगाना के निर्वाचित मुख्यमंत्री रेवंत रेड्डी दिल्ली में बुधवार को...