"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
अब स्मार्टवॉच से होगा डिप्रेशन का इलाज, जानिए कैसे होगी लोगों की मदद
मनोवैज्ञानिकों ने बताया कि स्मार्टवॉच सटीक चिकित्सा पर ध्यान केंद्रित करने का हिस्सा है जो...
বিটিআৰত নিৰ্মাণ হ'ব "হেণ্ডলুম ভিলেজ"
ৰাষ্ট্ৰীয় হস্ততাঁত দিৱস উপলক্ষে বাক্সা জিলাৰ সদৰ মুছলপুৰৰ সমীপৰ খাৰুৱাজানস্থিত সংহত বস্ত্ৰশিল্প...
पूर्व मंत्री आंजना की उपस्थिति में गोसेवा कर मनाया पायलट का जन्मदिन
निम्बाहेड़ा
फ़रीद खान
युवा कांग्रेस एवम् एनएसयूआई कार्यकर्ताओं ने पूर्व मंत्री आंजना की...