"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp Group एडमिन ही छोड़ दे ग्रुप तो क्या होगा, कंपनी किसे बनाती है नया Admin
क्या आप जानते हैं वॉट्सऐप पर किसी भी ग्रुप को सीधे डिलीट नहीं किया जा सकता है। वॉट्सऐप ग्रुप को...
গোলাঘাটৰ আৰক্ষীক সন্ধিয়াতে সৰিয়হ ফুল দেখুৱালে এজন মানসিক ভাৰসাম্যহীন যুৱকেগোলাঘাট নগৰৰ বাগিচা আলী
গোলাঘাটৰ আৰক্ষীক সন্ধিয়াতে সৰিয়হ ফুল দেখুৱালে এজন মানসিক ভাৰসাম্যহীন যুৱকেগোলাঘাট নগৰৰ বাগিচা আলী
समाजवादी पार्टी को दिया बड़ा झटका आजमगढ़ कोर्ट ने।
जनपद आजमगढ़ में, समाजवादी पार्टी को कोर्ट द्वारा बड़ा झटका दिया गया है। फतेहगढ़ जेल में, बंद सपा...
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ