"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा में मनी गौपाष्टमी,श्रद्धालुओं ने की गौ माता की पुजा अर्चना कर दी परिक्रमा
रोहा में मनी गौपाष्टमी,श्रद्धालुओं ने की गौ माता की पुजा अर्चना कर दी परिक्रमा।
ડીસા માર્કેટયાર્ડ ચેરમેન સામે છેતરપીંડી ની ફરિયાદ...!
ડીસા માર્કેટયાર્ડ ચેરમેન સામે છેતરપીંડી ની ફરિયાદ...!
চাহ বাগিচাৰ শ্ৰমিকক ২০ শতাংশ বোনাচ দিবলৈ অসম চাহ মজদুৰ সংঘৰ দাবী
চাহ বাগিচাৰ শ্ৰমিকক ২০ শতাংশ বোনাচ দিবলৈ অসম চাহ মজদুৰ সংঘৰ দাবী
Macrotech Developers Share News: 5% की तेजी, आगे क्यों लग रहा Expert को कि अभी भागेगा शेयर?
Macrotech Developers Share News: 5% की तेजी, आगे क्यों लग रहा Expert को कि अभी भागेगा शेयर?