"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ શરૂ લાઈવ દ્રશ્ય નિહાળો
પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ શરૂ લાઈવ દ્રશ્ય નિહાળો
સાવરકુંડલા પંથકમાં યમરાજના આંટાફેરા.!!સાવરકુંડલાના કરજાળા ગામના બે યુવકોનો વાહન અકસ્માતમાં થયા મોત..
સાવરકુંડલા પંથકમાં યમરાજના આંટાફેરા.!!સાવરકુંડલાના કરજાળા ગામના બે યુવકોનો વાહન અકસ્માતમાં થયા મોત..
દિયોદર :- ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમણિકતાનું ઉદાહરણ આપ્યું ...
ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને...
पुलिस द्वारा एरिया डोमिनेशन अभियान के तहत 6आरोपियों को पकड़ा
कनवास. देवलीमांझी थाना पुलिस द्वारा एक दिवसीय एरिया डोमिनेशन अभियान के तहत आरोपियों को पकड़ा।...
જૂનાગઢ ખાતે મીડિયા મિત્ર મંડળ દ્વારા ટ્રાફિક જવાનોને છાસનું વિતરણ કરી માનવતાનું કાર્ય કર્યું
જૂનાગઢ ખાતે મીડિયા મિત્ર મંડળ દ્વારા ટ્રાફિક જવાનોને છાસનું વિતરણ કરી માનવતાનું કાર્ય કર્યું