"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डॉक्टर्स डे पर किया सम्मान समारोह का आयोजन’’
चिकित्सक दिवस (डॉक्टर्स डे) के उपलक्ष्य पर अखिल राजस्थान सेवारत चिकित्सक संघ (अरिसदा) झालावाड़ एवं...
108MP कैमरा फोन Redmi Note 13 5G अब एक नए कलर में हुआ पेश, फटाफट चेक करें दाम
Redmi Note 13 5G को अब एक नए कलर में लाया गया है। शाओमी का यह फोन Chormatic Purple में भी खरीद...
महिलाओं को ब्रेस्ट एवं सर्वाइकल कैंसर के प्रति किया जाएगा जागरूक, राष्ट्रीय कैंसर जागरूकता दिवस मनाया
जिले में गुरुवार से स्वस्थ्य नारी चेतना अभियान की शुरुआत की गई। जिसके तहत महिलाओं को ब्रेस्ट एवं...
बालाजी मंदिर येथे सर्व रोग निदान शिबिर
बालाजी मंदिर येथे सर्व रोग निदान शिबिर
हिंगोली शहरातील गड्डी मध्ये असलेल्या बालाजी मंदिर...