"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গেৰিমাৰি কৃষি চৌহদত ৬ দিনীয়া কাৰ্যসূচীৰে আৰম্ভ হয় নাৰ্চাৰী ব্যৱস্থাপনা বিষয়ক লৈ এলানি কৰ্মশালা।
গেৰিমাৰি কৃষি চৌহদত ৬ দিনীয়া কাৰ্যসূচীৰে আৰম্ভ হয় নাৰ্চাৰী ব্যৱস্থাপনা বিষয়ক লৈ এলানি কৰ্মশালা।
Dr. Reddy's Likely To Acquire Novartis' India Arm |जल्द हो सकता है बड़ा करार,स्टॉक क्यों है Radar पर?
Dr. Reddy's Likely To Acquire Novartis' India Arm |जल्द हो सकता है बड़ा करार,स्टॉक क्यों है Radar पर?
जिंतूर: शहरात चोरांनी चार दुकानात फोडले गणेशोत्सव काळात चोरट्यांनी भर चौकातील दुकाने फोडून
जिंतूर: शहरात चोरांनी चार दुकानात फोडले गणेशोत्सव काळात चोरट्यांनी भर चौकातील दुकाने फोडून
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews