"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सूर्यकांत हिरेमठ आत्महत्याप्रकरण : तिघांना झालेली शिक्षा अपिलात रद्दः- ऍड मिलिंद थोबडे
सोलापूर :- सूर्यकांत रेवनय्या हिरेमठ वय 56 वर्षे रा:-सुशील नगर, विजापूर रोड, सोलापूर यास...
बेखौफ चोरों ने चोरी की वारदात को दिया अंजाम डिग्गी में रखे 3 लाख रुपए चोरों ने कीए पार
बेखौफ चोरों ने चोरी की वारदात को दिया अंजाम डिग्गी में रखे 3 लाख रुपए चोरों ने कीए पार
...
ધાનેરા ના ધારાસભ્ય ની નવી પહેલ..
ધાનેરા ના ધારાસભ્ય દ્વારા નવી પહેલ.,,,આગામી ની તારીખ ૯ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા...
ઠાસરા તાલુકાના કાલસર ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન યોજાયો.
ઠાસરા તાલુકાના કાલસર ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન યોજાયો.
Breaking News: Air India के विमान में बम की धमकी, न्यूयॉर्क जा रही फ्लाइट की इमरजेंसी लैंडिंग
Breaking News: Air India के विमान में बम की धमकी, न्यूयॉर्क जा रही फ्लाइट की इमरजेंसी लैंडिंग