"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ કર્મચારીઓના પગાર વધારા અંગેની જાહેરાત 
 
                      પોલીસ ગ્રેડ પેના મુદ્દે ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવા માટે સરકારે વચગાળાના પેકેજની જાહેરાત કરી...
                  
   પારંપારિક માટીના દિવડાનાં ભાવમાં વધારો, કાચા માલના ભાવમાં થયો વધારો 
 
                      પારંપારિક માટીના દિવડાનાં ભાવમાં વધારો, કાચા માલના ભાવમાં થયો વધારો
                  
   विवाहितेचा विनयभंग : आठजणां विरुद्ध गुन्हा दाखल 
 
                      केज तालुक्यात घरा समोर बसलेल्या एका विवाहित महिलेचा विनयभंग केला आहे. या प्रकरणी आठ जणां विरुद्ध...
                  
   কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস হোৱাক লৈ তিলৈজানত তিলৈজান চাহ বাগিচাৰ পৰিচালকৰ প্ৰতিক্ৰিয়া 
 
                      কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস হোৱাক লৈ তিলৈজানত তিলৈজান চাহ বাগিচাৰ পৰিচালকৰ প্ৰতিক্ৰিয়া
                  
   ઝઘડિયા બેઠક ઉપર પિતા- પુત્રો વચ્ચેના વિવાદ નો અંત, મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી... 
 
                      ઝઘડિયા બેઠક ઉપર પિતા- પુત્રો વચ્ચેના વિવાદ નો અંત, મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી...
                  
   
  
  
  
   
   
  