શિવરાજપુર ખાતે લોક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગોની યોજાયેલ વિવિધ સ્પર્ધા જેવી કે વકૃત્વ સ્પર્ધા , ક્વિઝ સ્પર્ધા , પોસ્ટર મેકિંગ સ્પર્ધા એમ વિવિધ સ્પર્ધાઓમા કાલોલ તાલુકાના સગનપુરાના કરૂણેશ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે ૪૩ જેટલી શાળાના વિદ્યાર્થિઓ આ સ્પર્ધામા ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી કરૂણેશ વિદ્યામંદિરની ધોરણ-૧૨ની બે વિદ્યાર્થીનીઓ પરમાર રાગીણીબેન અને પરમાર મીનાક્ષીબેન બહુ જ સુંદર પ્રદર્શન કરીને ક્વિઝ સ્પર્ધા દ્રીતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાનુ નામ રોશન કર્યુ હતુ. વકૃત્વ સ્પર્ધામા શાળાની ધોરણ-૧૨ની વિદ્યાર્થી પરમાર હરેશ્વરીબેન અને પોસ્ટર મેકિંગ સ્પર્ધામા ધોરણ-૧૦ના વિદ્યાર્થી પરમાર ચિંતનકુમારે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આયોજક સંસ્થા દ્રારા વિવિધ ઇનામો , પ્રમાણપત્રો આપીને તેમનુ બહુમાન કરવામા આવ્યુ હતુ જે શાળા માટે ખુબ જ ગૌરવપુર્ણ બાબત હતી. આ સ્પર્ધા માટે વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષિકા શ્રધ્ધાબેન અને શાળાના આચાર્યશ્રી દ્રારા સુંદર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. શાળા મંડળ પરીવારે વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકોનુ અભિવાદન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
realme P1 Series में लॉन्च हुए दो नए Smartphone, खूबियों के साथ कीमत जान कर रह जाएंगे दंग
रियलमी ने अपने ग्राहकों के लिए realme P1 Series में दो नए स्मार्टफोन पेश किए हैं। realme P1 5G को...
आत्मा का परमात्मा से मिलन के लिए जीवन में जरूरी है साधना_ बहन प्रीति जान्हवी
आत्मा का परमात्मा से मिलन के लिए जीवन में जरूरी है साधना_ बहन प्रीति जान्हवी
...
મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વસંત પંચમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વસંત પંચમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એક યુવાને પત્ર લખી આત્મવિલોપનની ચીમકી આપી
રેતી ખનન મામલે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના એક યુવાને પત્ર લખી આત્મ વિલોપન ની ધમકી આપી,...
અમદાવાદઃ ચોંકાવનારો ખુલાસો, IB અધિકારીએ પારિવારિક વિવાદમાં કરી પત્નીની હત્યા
વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર સેક્ટર 2માંથી મહિલાની લાશ મળી આવતાં હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો...