ચોટીલાના સાંગાણી ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી ગોપાલભાઈ મયાભાઈ ટોળીયા (ભરવાડ)ના ભાઈ રણછોડભાઈ મયાભાઈ ડોળીયા રાબેતા મુજબ માલઢોર ચરાવવા જઈ રહ્યાં હતાં જેદરમ્યાન કાંધાસર ગામના પાટીયા પાસે ચોટીલા ખાતે રહેતા સીધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠીની કાર ગાય સાથે અથડાતા સીધ્ધાર્થભાઈ સહિત સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રણછોડભાઈ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જે દરમ્યાન રણછોડભાઈએ ફરિયાદીને બોલાવતા ફરિયાદી ગોપાલભાઈ આવી પહોંચ્યા હતા અને મારમારતા બચાવ્યા હતા ત્યારે ફરિયાદીને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ચોટીલા ખાતે રહેતા અને એપીએમસીના હોદ્દેદાર જયરાજભાઈ ભરતભાઈ ધાધલને બોલાવતા તેઓ પોતાની કાર સાથે આવી પહોંચ્યા હતા અને તમામ શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેમના ભાઈ રણછોડભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તેમજ જયરાજભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી પીસ્તોલ (બંદુક) કાઢી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને બે રાઉન્ડ ફાયરીંગ કરી ડાબા હાથે ઈજાઓ પહોંચાડી કાર લઈ નાસી છુટયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ૫શુપાલકને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ (૧) સિધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠી દરબાર, રહે.ચોટીલા (૨) જયરાજભાઈ ભરતભાઈ ધાધલ અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলা বিজেপিৰ সভাপতি লক্ষ্মীনাথ তাছাৰ উপস্থিতিত মাহমৰাৰ জঁ জলিৰপাচ আলিত বিজেপিৰ জৰুৰী সাংগাঠনিক।সভা সম্পন্ন।
শনিবাৰে চৰাইদেউ জিলাৰ জজঁলি পাচ আলিত অৱস্থিত ভাৰতীয় জনতা পাৰ্টিৰ মাহমৰা গ্ৰাম্য মণ্ডলৰ মুখ্য...
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ
દિયોદર AAP ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી નું નિવેદન ...
ત્રણ દિવસ થી અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનો આક્ષેપ....
AAP ના...
50MP कैमरा और 5000mAh बैटरी के साथ Samsung के नए फोन ने ली मार्केट में एंट्री, जानिए कितनी है कीमत
samsung galaxy a05s price सैमसंग ने अपने भारतीय यूजर्स के लिए एक नया फोन लॉन्च कर दिया है। कंपनी...
Diwali 2024: दिवाली पर लाइट खरीदते वक्त न करें गलतियां, वरना उठाना पड़ सकता है नुकसान
दिवाली पर लाइट खरीदते समय कुछ बातों का ध्यान रखना चाहिए। ब्रांडेड और हाई टेक्नोलॉजी लाइट्स खरीदें...