રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં ૧૧૩૮ રોજગારવાંચ્છુક ઉમેદવારોને ભરતીમેળોમાં બોલાવાયા હતા, જેમાંથી ૨૦૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર ઉમેદવારોમાંથી યોગ્યતા અને જરૂરી લાયકાતના આધારે ૧૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં ગોકુળ સ્નેક પ્રા.લી-રાજકોટ, પ્રયાસ ફાઈનાન્સ સર્વિસ પ્રા.લી-સુરેન્દ્રનગર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી.-સુરેન્દ્રનગર, એલ.આઈ.સી-ચોટીલા, જય ગણેશ હીરો-સુરેન્દ્રનગર તથા શિવ શક્તિ બાયોટેક્નોલાજી-અમદાવાદ જેવા વિવિધ નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ-ચોટીલાના કર્મયોગીઓ દ્વારા આ ભરતીમેળાને સફળ બનાવાયો હતો તેમ રોજગાર અધિકારી(જનરલ), સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashwini Choubey: 'मेरा कसूर है कि...' टिकट कटने के बाद बोले अश्विनी चौबे; PM मोदी का लिया नाम
Ashwini Choubey BJP बीजेपी ने बक्सर लोकसभा सीट से इस बार अश्विनी चौबे को टिकट नहीं दिया।...
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी
चीनी विदेश मंत्री ने फिर दोहराया अपना पुराना रवैया, कहा- सीमा पर स्थिति स्थिर, इतिहास से सबक ले भारत
चीनी विदेश मंत्री किन गैंग ने दोहराया कि भारत-चीन सीमा पर स्थिति स्थिर है। दोनों पक्षों को...
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી નુ રાજીનામું લઈ લેવાતા રાજકીય ગરમાવો
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનું રાજીનામું લઈ લેવાતા રાજકીય ગરમાવો : સુરેન્દ્રનગર :...