રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં ૧૧૩૮ રોજગારવાંચ્છુક ઉમેદવારોને ભરતીમેળોમાં બોલાવાયા હતા, જેમાંથી ૨૦૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર ઉમેદવારોમાંથી યોગ્યતા અને જરૂરી લાયકાતના આધારે ૧૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં ગોકુળ સ્નેક પ્રા.લી-રાજકોટ, પ્રયાસ ફાઈનાન્સ સર્વિસ પ્રા.લી-સુરેન્દ્રનગર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી.-સુરેન્દ્રનગર, એલ.આઈ.સી-ચોટીલા, જય ગણેશ હીરો-સુરેન્દ્રનગર તથા શિવ શક્તિ બાયોટેક્નોલાજી-અમદાવાદ જેવા વિવિધ નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ-ચોટીલાના કર્મયોગીઓ દ્વારા આ ભરતીમેળાને સફળ બનાવાયો હતો તેમ રોજગાર અધિકારી(જનરલ), સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mossad के फेल होने के बाद अब Israel को Hamas से कौन बचाएगा? एक्सपर्ट ने ये बताया। Benjamin Netanyahu
Mossad के फेल होने के बाद अब Israel को Hamas से कौन बचाएगा? एक्सपर्ट ने ये बताया। Benjamin Netanyahu
हमेशा राजनेता की तरह पीएम मोदी ने किया व्यवहार, कभी नहीं की बदले की राजनीति: गुलाम नबी आजाद
नई दिल्ली, पूर्व राज्यसभा सांसद और डेमोक्रेटिक आजाद पार्टी के प्रमुख गुलाम नबी आजाद ने...
रुस में आज सुबह-सुबह आतंकी हमला,9लोगों की मौत,बीमार पादरी का भी गला काटा
सोमवार तड़के रूस पर आतंकी हमला हो गया। आतंकियों ने पूजाघरों को टारगेट कर वहां हमला बोला, इस भीषण...
મહેસાણા યુવકની આંખમાં મરચું નાખી સોનાનો દોરો આંચકી લેનાર 3 ઝબ્બે
અંદાજે મહિના પૂર્વે મહેસાણા તાલુકાના પાંચોટ ગામના યુવકની આંખમાં મરચું નાખીને ગળામાંથી સોનાનો દોરો...
पन्ना पुलिस द्वारा अपहृता को 48 घंटे के अंदर दस्तयाब कर किया गया परिजनों को सुपुर्द
*पन्ना पुलिस द्वारा अपहृता को 48 घंटे के अंदर दस्तयाब कर किया गया परिजनो के...