રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં ૧૧૩૮ રોજગારવાંચ્છુક ઉમેદવારોને ભરતીમેળોમાં બોલાવાયા હતા, જેમાંથી ૨૦૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર ઉમેદવારોમાંથી યોગ્યતા અને જરૂરી લાયકાતના આધારે ૧૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં ગોકુળ સ્નેક પ્રા.લી-રાજકોટ, પ્રયાસ ફાઈનાન્સ સર્વિસ પ્રા.લી-સુરેન્દ્રનગર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી.-સુરેન્દ્રનગર, એલ.આઈ.સી-ચોટીલા, જય ગણેશ હીરો-સુરેન્દ્રનગર તથા શિવ શક્તિ બાયોટેક્નોલાજી-અમદાવાદ જેવા વિવિધ નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ-ચોટીલાના કર્મયોગીઓ દ્વારા આ ભરતીમેળાને સફળ બનાવાયો હતો તેમ રોજગાર અધિકારી(જનરલ), સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ চলিহা বৰদলৈ নগৰত কৃত্ৰিম বানপানী ।
তিনিচুকীয়াত প্ৰতিদিনে কৃত্ৰিম বানপানীৰ সমস্যাই ভয়ংকৰ ৰূপ ধাৰণ কৰিছে ।
শনিবাৰে সন্ধিয়া হোৱা এজাক...
નારી વંદન ઉત્સવ નિમિતે સ્વાવલંબન દિવસનીઉજવણી અન્વયે ભુજમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો..
નારી વંદન ઉત્સવ નિમિતે સ્વાવલંબન દિવસનીઉજવણી અન્વયે ભુજમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો.....
সোণাৰিত ভূমিজ সমাজৰ প্ৰতিবাদ
ভানু ভূমিজৰ হত্যাৰ প্ৰতিবাদত সোণাৰিত সদৌ অসম ভূমিজ সমাজৰ প্ৰতিবাদ।
ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಶಿಕ್ಷಣವನ್ನು ಉಚಿತವಾಗಿ ಕೊಡಬೇಕೆಂದು ಸಿ.ಎಂ ಶಾಬಾಜ್ ಖಾನ್ ಒತ್ತಾಯಿದರು.
ನವೆಂಬರ್ 30, 2023
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಯಂಗ್ ಸ್ಟರ್ ಎಂಪವರ್ಮೆಂಟ್ ಪಾರ್ಟಿ' ಸದಸ್ಯರು...
ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે 26 લાખના વિકાશના ખાતમુહુર્ત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું.
આજ રોજ ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે 26 લાખના વિકાશના ખાતમુહુર્ત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી...