‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા દ્વારા “સેલ્ફી પોઈન્ટ ઈંસ્ટોલેશન અને હ્યુમન ચેઈન“ થીમ અન્વયે "હું છું સ્વચ્છાગ્રહી" ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઈવમાં નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ, નગરપાલિકા કેમ્પસ સહિતનાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાના સંદેશો આપતા તેમજ આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન ફેલાવવા અંગેનો સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા.આ સેલ્ફી પોઈન્ટમાં નાગરિકો દ્વારા સેલ્ફી લઈ પોતાની આસપાસના પર્યાવરણનું જતન કરવા અને બીજા લોકોને પણ જાગૃત કરવા માટે ખાસ પ્રેરણાત્મક સુત્રો લખવામાં આવ્યા છે. જેથી નાગરિકોમાં જાગૃતતા આવે અને ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચે પરિણામે ખરા અર્થમાં સ્વચ્છતાનું સપનું સાકાર થાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરોપી અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર વિરૂધ્ધ રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડતી એ.સી.બી. આરોપીના ઘરે ઝડતી તપાસ દરમ્યાન રૂ.૨૭,૮૩,૪૪૦/- (અંકે રૂપિયા સતાવીસ લાખ ત્રાંસી હજાર ચારસો ચાલીસ)કબજે લેતી એ.સી.બી.
સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોય આ કામે સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી...
China lunar space station: चीन ने की चांद पर बेस बनाने की घोषणा, बताई 2050 तक की प्लानिंग; किसे दे रहा टक्कर
China lunar space station: भारत ने साल 2023 में चंद्रयान को चांद के दक्षिणी ध्रुव पर उतार...
तरुणांच्या वाढत असलेल्या आत्महत्या रोखण्यासाठी पोलीस दलाच्या माध्यमातून प्रयत्न करणार : रत्नागिरी SP धनंजय कुलकर्णी
रत्नागिरी : जिल्ह्यातील तरुणाईमध्ये आत्महत्येचे प्रमाण अचानक वाढले आहे. हि गंभीर बाब आहे. क्षणीक...