સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty Last Hour Strategy: Virendra Kumar की क्या है निवेश को लेकर अब सलाह? | Kamai Ka Adda
Nifty Last Hour Strategy: Virendra Kumar की क्या है निवेश को लेकर अब सलाह? | Kamai Ka Adda
AAJTAK 2| MISSON RANIGANJ का BOX OFFICE हुआ बुरा हाल | AKSHAY KUMAR | AT2 VIDEO
AAJTAK 2| MISSON RANIGANJ का BOX OFFICE हुआ बुरा हाल | AKSHAY KUMAR | AT2 VIDEO
ৰাষ্ট্ৰসংঘৰ শিশু পুঁজি( UNICEF) আৰু কটন বিশ্ববিদ্যালয়ে অসম চৰকাৰৰ তথ্য আৰু জনসংযোগ বিভাগৰ সহযোগত বিশেষ বঁটা প্ৰদান।
ৰাষ্ট্ৰসংঘৰ শিশু পুঁজি( UNICEF) আৰু কটন বিশ্ববিদ্যালয়ে অসম চৰকাৰৰ তথ্য আৰু জনসংযোগ বিভাগৰ সহযোগত...
Sanjay Singh Aressted: गिरफ्तारी का Aam Admi Party पड़ेगा बड़ा असर, क्या करेंगे CM Kejriwal?
Sanjay Singh Aressted: गिरफ्तारी का Aam Admi Party पड़ेगा बड़ा असर, क्या करेंगे CM Kejriwal?
নিশা গোলাঘাটৰ দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ত অগ্নি কাণ্ডৰ ঘটনা।
নিশা গোলাঘাটৰ দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ত অগ্নিকান্ডৰ ঘটনা সংঘটিত। মহাবিদ্যালয়খনৰ চৌহদত থকা চিকিউৰিটি...