સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh के वकील Somnath Bharti ने किया बड़ा खुलासा, कहा- ED के पास नहीं हैं सुबूत
Sanjay Singh के वकील Somnath Bharti ने किया बड़ा खुलासा, कहा- ED के पास नहीं हैं सुबूत
ડીસાવળ પ્રજાપતિ સમાજનો સમૂહલગ્ન યોજાયો...
ડીસાવળ પ્રજાપતિ સમાજનો સમૂહલગ્ન યોજાયો...
विधानसभा से पहले 4 सीटों पर उपचुनाव लड़ेगी जन सुराज:मनोज भारती बने पहले अध्यक्ष,
बिहार की राजनीति में प्रशांत किशोर की जन सुराज पार्टी की एंट्री हो चुकी है। बुधवार को पटना के...
11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple