સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इन यूजर्स की हुई मौज! 35 हजार रुपये से कम में मिल रहा iPhone 14; फटाफट चेक करें कहां क्या मिल रही डील
iPhone 15 खरीदने का बजट नहीं बन पा रहा है तो आईफोन 14 को खरीदने के बारे में सोचा जा सकता है। यह...
মৰাণত ডিআইডি লিটল মাষ্টাৰৰ নৱজিৎ নাৰ্জাৰী আৰু আধ্যাশ্ৰী উপাধ্যায়
মৰাণত ডিআইডি লিটল মাষ্টাৰৰ নৱজিৎ নাৰ্জাৰী আৰু আধ্যাশ্ৰী উপাধ্যায়
Breaking News: 'Congress के समय के जातीय जनगणना के आंकड़े पड़े हैं' | Bihar Census Report | AajTak
Breaking News: 'Congress के समय के जातीय जनगणना के आंकड़े पड़े हैं' | Bihar Census Report | AajTak
सांगलीत चार साधूंना बेदम मारहाण; पालघर घटनेची पुनरावृत्ती थोडक्यात टळली
सांगलीत चार साधूंना बेदम मारहाण; पालघर घटनेची पुनरावृत्ती थोडक्यात टळली