શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પધારેલા પદ્મ ભુષણ અને ગ્રેમી એવોર્ડ્સથી સન્માનિત ઇન્ટરનેશનલ સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટને મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ ઉપમહંત સદ્ગુરુ શ્રી મુનિભુષણદાસજી સ્વામીએ આવકારી શાલ તેમજ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મને આત્મીય સન્માન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम मोदी के प्रस्ताव पर लगा संयुक्त राष्ट्र का मुहर, 190 देशों ने दिया मेमोरियल वॉल बनाने के लिए समर्थन
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी ने बृहस्पतिवार को कहा कि संयुक्त राष्ट्र महासभा (यूएनजीए)...
ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની ઘોર બેદરકારી 2022 | Spark Today News Vadodara
ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની ઘોર બેદરકારી 2022 | Spark Today News Vadodara
ડીસામાં ગ્રાહકને ક્લેમના રૂપિયા ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો
ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈએ પરિવારના સભ્યોને આવરી લેતી મેડીક્લેમ વીમા પોલિસી...
દ્વારકાધીશ મંદિરમાં એક સાથે બે ધજા ચઢાવાઈ, જાણો શા માટે
દ્વારકાઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સર્જાયેલું બિપરજોય ચક્રવાતે દિશા બદલતા હવે ગુજરાત પર...