શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પધારેલા પદ્મ ભુષણ અને ગ્રેમી એવોર્ડ્સથી સન્માનિત ઇન્ટરનેશનલ સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટને મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ ઉપમહંત સદ્ગુરુ શ્રી મુનિભુષણદાસજી સ્વામીએ આવકારી શાલ તેમજ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મને આત્મીય સન્માન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
ડીસા માં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
ડીસા માં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
કર્ક, સિંહ સહિત આ ત્રણ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, આર્થિક લાભ થવાની શક્યતા
જ્યોતિષશાસ્ત્રમાં જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા વિશે આગાહીઓ કરવામાં આવે છે. જ્યારે દૈનિક...
শিৱসাগৰত গাওঁৰক্ষী বাহিনীৰ জন্মদাতা প্ৰয়াত হৰিনাৰায়ণ বৰুৱাৰ ৫৩ তম স্মৃতি দিৱস উৎযাপন
*শিৱসাগৰত গাওঁৰক্ষী বাহিনীৰ জন্মদাতা প্ৰয়াত হৰিনাৰায়ণ বৰুৱাৰ ৫৩ তম স্মৃতি দিৱস উৎযাপন*
সদৌ অসম...