શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પધારેલા પદ્મ ભુષણ અને ગ્રેમી એવોર્ડ્સથી સન્માનિત ઇન્ટરનેશનલ સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટને મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ ઉપમહંત સદ્ગુરુ શ્રી મુનિભુષણદાસજી સ્વામીએ આવકારી શાલ તેમજ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મને આત્મીય સન્માન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विठोबा मंदिर जिर्णोद्धाराचे काम पुर्ण.
हादगांव बु.येथे सोमवारी कार्यक्रम.
विठ्ठल रुख्मीणी मुर्ती प्राणप्रतिष्ठा व कलश रोहण.
पाथरी(वार्ताहर)तालुक्यातील हादगाव बु येथे नखाते परिवारातील सदस्यांच्या सहभागातून विठोबा महाराज...
દેશી તમંચો સાથે એક ઈસમ ઝડપી લેતી એસ ઓ જી બ્રાન્ચ
પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વ્રારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર...
કોંગ્રેસ ના અગ્રણી નેતા જગદીશ ઠાકોરે બેરોજગાર યુવાનો માટે સરકારની નીતિ વિષે પ્રેસમાં શું કહ્યું.
કોંગ્રેસ ના અગ્રણી નેતા જગદીશ ઠાકોરે બેરોજગાર યુવાનો માટે સરકારની નીતિ વિષે પ્રેસમાં શું કહ્યું.