તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાના સદ્દગતોને આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.#panchmahal
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાના સદ્દગતોને આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार,
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार, उपखंड...
ડીસામાં ટેકાના ભાવે બાજરી વેચવા ખેડૂતોની કતાર લાગી
ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે બાજરી વેચવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી છે. બજારભાવ કરતા...
जुना मोंढ्यातील उर्वरित रस्त्याचे काम पुढील आठवड्यात सुरू होणार - डॉ.योगेश क्षीरसागर
बीड ( प्रतिनिधी ) बीड शहरातील जुना मोंढ्यातील उर्वरित सिमेंट रस्ता व नाला बांधकाम संदर्भात युवा...
गुन्हेगारीला आळा बसविण्यासाठी रत्नागिरी जिल्हा पोलिस दलाकडून "व्हीएमएस " ॲप विकसित
रत्नागिरी : ठाण्यातील सोन्या-चांदीचे व्यापारी किर्तीकुमार कोठारी यांचा रत्नागिरीत निर्घृण खून...