તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"રઘુ રમકડું..
અમરેલીની મિતિયાળા શાળાની મુલાકાતે શિક્ષણ રાજ્યમંત્રી : "રઘુ રમકડાં"ના વર્ગખંડમાં બાળકો સાથે...
ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના નડિયાદના યોગીનગર ટોરેન્ટ કેબલ લિમિટેડ ખાતે કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને મતદાર...
Noida Twin Tower Demolished: Blast हुआ, मलबे की तरफ दौड़ पड़ी टीम, Blast से पहले चेहरे पर थी चिंता.
Noida Twin Tower Demolished: Blast हुआ, मलबे की तरफ दौड़ पड़ी टीम, Blast से पहले चेहरे पर थी चिंता.