તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথৰ গেৰেকীৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ দুৰ্ঘটনা ।
বিশ্বনাথৰ গেৰেকীৰ ১৫নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ দুৰ্ঘটনা ।
જસદણના જસાપર ગામે ભાદર નદીમાં નાવ્હા જતા યુવકનું ડૂબ્યો, યુવક નદીમાં ડુબીજાતા મોત
જસદણના જસાપર ગામે ભાદર નદીમાં નાવ્હા જતા યુવકનું ડૂબ્યો, યુવક નદીમાં ડુબીજાતા મોત,જસદણના જસાપર...
ભાવનગર જિલ્લામાં આવતી કાલે અનેક સ્થળો પર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવશે
ભાવનગર જિલ્લામાં આવતી કાલે અનેક સ્થળો પર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવશે
ভাৰতৰ প্ৰয়াত প্ৰাক্তন ৰাষ্ট্ৰপতি ফকৰুদ্দিন আলি আহমেদ ডাঙৰীয়াক ভাওনা প্ৰদীপ বঁটা প্ৰদান
মাজুলী জিলা সাংস্কৃতিক মহাসভা উদ্যোগত আজি গড়মূৰ খোনাচুকত মাধৱদেৱ কৃষ্টি সংঘত প্ৰয়াত দেশৰ...
সোণাৰিত নিশা সংঘটিত হল শিশু অহৰণৰ চাঞ্চল্যকৰ ঘটনা
সোণাৰিত নিশা সংঘটিত হল শিশু অহৰণৰ চাঞ্চল্যকৰ ঘটনা