તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરઃ વાસ્તુ શાસ્ત્રી ડો. કેતન તલસાણીયાનું અનોખુ વંદન || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ વાસ્તુ શાસ્ત્રી ડો. કેતન તલસાણીયાનું અનોખુ વંદન || News11 Gujarati
એક્ટિવ ઓર્થોપેડિક અને માતૃત્વ વુમન્સ હોસ્પિટલ ના સહયોગ થી શેરગઢ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન તા.04/09/22 રવિવાર
એક્ટિવ ઓર્થોપેડિક અને માતૃત્વ વુમન્સ હોસ્પિટલ ના સહયોગ થી શેરગઢ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન
PSU Sector Investment Risk LIVE Tracking | क्या PSUs में निवेश का सही वक्त नहीं आया है? | PM Modi
PSU Sector Investment Risk LIVE Tracking | क्या PSUs में निवेश का सही वक्त नहीं आया है? | PM Modi
ಬೆಂಗಳೂರು ವಿಮಾನ ನಿಲ್ದಾಣದ ಪ್ರಯಾಣಿಕರಿಗಾಗಿ ಹೊಸ ಆ್ಯಪ್
ಕೆಂಪೇಗೌಡ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಏರ್ಪೋರ್ಟ್ ಲಿಮಿಟೆಡ್ (KIAL) ಸಂಸ್ಥೆಯು ಬೆಂಗಳೂರು ವಿಮಾನ...