કાછીયાવાડ યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવ મા રવિવારે રાત્રે અન્નકૂટ ના દર્શન પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ સાંસદ રાજપાલ જાદવ ઊપસ્થિત રહ્યા હતા અને ભગવાન ના દર્શન કર્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, ડો યોગેશ પંડયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવ ઠાકોર હાજર રહ્યા હતા.આ ઊપરાંત ગાંધી ફળિયા યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન યોજાયા હતા અને ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ મહોત્સવ યોજાયો જેમા ભકતજનો સાથે ધારાસભ્ય અને સાંસદે હાજરી આપી આરતી ઉતારી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vijapur Referral Hospital ખાતે Dialysis Center નું લોકાર્પણ
વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ (Dialysis Center) સેન્ટરનું લોકાર્પણ કરાયું
વિજાપુર...
પાવી જેતપુર સનરાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
પાવી જેતપુર સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં જન્માષ્ટમીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી...
আৱাহনৰ মঞ্চত লভিতা নাট বিতৰ্ক সন্দৰ্ভত মন্ত্ৰী বিমল বড়াৰ প্ৰতিক্ৰিয়া
জ্যোতিপ্ৰসাদ আগৰৱালাৰ কালজয়ী নাটক "লভিতা"ক আৱাহন থিয়েটাৰৰ মঞ্চত বিকৃত ৰূপত উপস্থাপন কৰা বুলি...
ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটত এখন ফেৰী :অধিক বোজা দিয়াৰ এই অঘটন।
ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটৰ এখন ফেৰী।
@ অতিৰোক্ত...