ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vidhan Sabha Live : बच्चू कडू यांच्या मंत्रीपदाच्या जखमेवर जयंत पाटील यांनी चोळले मीठ |Eknath Shinde
Vidhan Sabha Live : बच्चू कडू यांच्या मंत्रीपदाच्या जखमेवर जयंत पाटील यांनी चोळले मीठ |Eknath Shinde
પાલનપુર કલેકટર કચેરી ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઇ.
પાલનપુર કલેકટર કચેરી ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઇ.
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર...
સંતરામપુર નગરમાં ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું
સંતરામપુર નગરમાં ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું