ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદમાં તક્ષશિલા કોલેજમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે...
दुचाकीवर बसण्याआधी दहावेळा विचार कराल; यवतमाळमधील थरारक घटना
दुचाकीवर बसण्याआधी दहावेळा विचार कराल; यवतमाळमधील थरारक घटना
Surya Grahan 2022 Time: साल का आखिरी सूर्य ग्रहण आज, जानिए दिल्ली, मुंबई, लखनऊ समेत तमाम बड़े शहरों में ग्रहण टाइम
2022 Surya Grahan Time in Major Cities of India: साल 2022 का अंतिम सूर्य ग्रहण आज यानि 25 अक्टूबर...
চাংসাৰিত বোৱাৰীৰ আত্মহত্যা
চাংসাৰিত বোৱাৰীৰ আত্মহত্যা #khabar24x7assam
PATHAN/પાટણ માં આમ આદમી પાર્ટી નો યોજાયો રોડ શો..
PATHAN/પાટણ માં આમ આદમી પાર્ટી નો યોજાયો રોડ શો..