ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
1 जून को इंडिया गठबंधन के मीटिंग के पीछे कांग्रेस की क्या है बड़ी रणनीति !
विपक्षी गठबंधन ‘इंडिया‘ के नेता पहली जून को साथ बैठने वाले हैं। गठबंधन का नेतृत्व...
"যোগাভ্যাসৰ জৰিয়তে মন, শৰীৰ আৰু আত্মাৰ সমন্বয়ক আকোৱালি লওক"৷
"যোগাভ্যাসৰ জৰিয়তে মন, শৰীৰ আৰু আত্মাৰ সমন্বয়ক আকোৱালি লওক"৷
আজি আন্তঃৰাষ্ট্ৰীয় যোগ...
પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની ૧૩૨મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ
પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની ૧૩૨મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ
...
Breaking News: Maharashtra में नई सरकार के गठन से पहले Shinde गुट ने कर दी बड़ी डिमांड | Aaj Tak
Breaking News: Maharashtra में नई सरकार के गठन से पहले Shinde गुट ने कर दी बड़ी डिमांड | Aaj Tak