ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા ચોથો બોલિવૂડ લેજન્ડ એવોર્ડ 2022 મુંબઈ ખાતે યોજાયો
ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા ચોથો બોલિવૂડ લેજન્ડ એવોર્ડ 2022 મુંબઈ ખાતે યોજાયો
चीन के एयरक्राफ्ट जानबूझकर पंगा लेने के लिए अमेरिका और दूसरे देशों के एयरक्राफ्ट के बेहद नजदीक आ रहे हैं
चीन के एयरक्राफ्ट जानबूझकर पंगा लेने के लिए अमेरिका और दूसरे देशों के एयरक्राफ्ट के बेहद नजदीक आ...
PORBANDAR દેવદિવાળીના તહેવાર નિમીતે પોરબંદરમાં શેરડીનું વેચાણ 03 11 2022
PORBANDAR દેવદિવાળીના તહેવાર નિમીતે પોરબંદરમાં શેરડીનું વેચાણ 03 11 2022
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
#thevoiceofchariduar #NewsUpdate