ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2024 हार कर भी SRH को मिले इतने पैसे, Virat Kohli के अवॉर्ड-प्राइज मनी का पता चला? Prize Money
IPL 2024 हार कर भी SRH को मिले इतने पैसे, Virat Kohli के अवॉर्ड-प्राइज मनी का पता चला? Prize Money
Punjab By Election: उपचुनाव में किसकी चमकेगी किस्मत, कहां पलटेगी बाजी? देखें पंजाब आजतक | Aaj Tak
Punjab By Election: उपचुनाव में किसकी चमकेगी किस्मत, कहां पलटेगी बाजी? देखें पंजाब आजतक | Aaj Tak
भजनलाल सरकार ने पूरी तरह बदला प्रशासनिक ढांचा! अब IPS तबादला सूची का इंतजार
सत्ता में आने के बाद भाजपा सरकार ने अपने आठ माह के शासन में प्रशासनिक ढांचा पूरी तरह से बदल दिया...
Israel-Hamas जंग के बीच US President Biden इजरायल पहुंचकर क्या करने वाले हैं? Iran
Israel-Hamas जंग के बीच US President Biden इजरायल पहुंचकर क्या करने वाले हैं? Iran