ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  প্ৰায় দুটা বছৰৰ অন্তত পৰ্যটকৰ বাবে মুকলি ভাৰত ভূটান সীমান্তৰ প্ৰবেশ দ্বাৰ, 
 
                      ""প্ৰায় দুটা বছৰৰ অন্তত পৰ্যটকৰ বাবে মুকলি ভাৰত ভূটান সীমান্তৰ প্ৰবেশ দ্বাৰ,
""আজি অধ্যক্ষ...
                  
   গীতিকবি পাৰ্বতী প্ৰসাদ বৰুৱাৰ ৫৯ সংখ্যক স্মৃতি দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ 
 
                      গীতিকবি পাৰ্বতী প্ৰসাদ বৰুৱাৰ ৫৯ সংখ্যক স্মৃতি দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ
                  
   Bihar Floor Test News: Aaj Tak पर JDU विधायक Rinku Singh ने किया बड़ा दावा, सुनिए क्या बोले? | Bihar 
 
                      Bihar Floor Test News: Aaj Tak पर JDU विधायक Rinku Singh ने किया बड़ा दावा, सुनिए क्या बोले? | Bihar
                  
   🔶এটা পোহনীয়া হাতীয়ে নিদ্ৰাহৰণ কৰিছে দৰঙৰ কাহিতলী গাৱৰ ৰাইজক 
 
                      🔶এটা পোহনীয়া হাতীয়ে নিদ্ৰাহৰণ কৰিছে দৰঙৰ কাহিতলী গাৱৰ ৰাইজক
                  
   
  
  
  
   
   
   
  