ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓની અધ્યક્ષતામાં યોજાઇ
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓશ્રીની અધ્યક્ષતામાં યોજાઇ
જિલ્લા...
खारुपेटिया में भूमि केंद्रित बिबाद को लेकर भयंकर मारपीट : तीन महिला सहित नो जख्मी
खारुपेटिया में भूमि केंद्रित बिबाद को लेकर भयंकर मारपीट : तीन महिला सहित नो जख्मी
Jharkhand Politics: नई सरकार का शपथ ग्रहण होते ही Hyderabad के लिए निकले विधायक | Aaj Tak News
Jharkhand Politics: नई सरकार का शपथ ग्रहण होते ही Hyderabad के लिए निकले विधायक | Aaj Tak News
Winter में क्या Hair Fall ज़्यादा होता है? जानिए वजह और इलाज | Hair Loss| Sehat ep 795
Winter में क्या Hair Fall ज़्यादा होता है? जानिए वजह और इलाज | Hair Loss| Sehat ep 795
દિયોદર તાલુકા કક્ષા ની વાર્તા સ્પર્ધા યોજાઈ.
ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -...