ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand CM Hemant Soren Case: Congress के नेता बोले- 'BJP के CM तो चप्पल छोड़के भाग गए थे'
Jharkhand CM Hemant Soren Case: Congress के नेता बोले- 'BJP के CM तो चप्पल छोड़के भाग गए थे'
বিশ্বকৰ্মা পূজা উপলক্ষে বিশ্বনাথত ব্যস্ততা বাহিছে মৃৎ শিল্পী সকলৰ
বিশ্বকৰ্মা পূজা উপলক্ষে বিশ্বনাথত ব্যস্ততা বাহিছে মৃৎ শিল্পী সকলৰ
সমাগত বিশ্ব খনিকৰ...
વિસનગર: સત્તાવીસ કડવા પાટીદાર સમાજનો 32મો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
વિસનગરના શ્રી સત્તાવીસ કડવા પાટીદાર સમાજ દ્વારા 32માં વાર્ષિક સ્નેહમિલન સમારંભ અને પરિવાર પરિચય...
કાગદડી ગામે આપ પાર્ટીના ખેડૂત નેતા રમણીકભાઈ બાળધાએ પ્રદેશ કાર્યાલય ખાતે ઇસુદાનભાઈ ગઢવી સાથે મુલાકાત
કાગદડી ગામે આપ પાર્ટીના ખેડૂત નેતા રમણીકભાઈ બાળધાએ પ્રદેશ કાર્યાલય ખાતે ઇસુદાનભાઈ ગઢવી સાથે મુલાકાત
ડીસાના વિઠોદરમાં ઘરથારની જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે ધિંગાણું ખેલાયું
ડીસા તાલુકાના વિઠોદરમાં માતાજીનું મંદિર તેમજ ઘરથારની જમીનના મુદ્દે બે પરિવારો વચ્ચે કુહાડી, લાકડી...