લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પીજીવીસીએલના જુનીયર એન્જીનીયર દર્શનકુમાર ચૌધરી તથા સ્ટાફના પાર્થભાઇ પરમાર, ડ્રાઈવર દીપકભાઈ મેણિયા લખતર તાલુકાના તલસાણા ગામે ચીકાભાઇ જેમાભાઇ ઓળકીયા તથા ઠાકરશીભાઈ જેમાભાઇના ઘરે વિજ ચેકીંગ કરી રહ્યા હતા.તલસાણા ગામના મેહુલભાઇ ઠાકરશીભાઈ તથા ઠાકરશીભાઈ જેમાભાઇ ત્યાં આવ્યા હતા અને અપશબ્દો બોલી ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. વીજ કર્મીઓના મોબાઈલમાં વીજ ચોરીના ફોટા હતા, તે ધમકી આપી ડિલીટ કરાવ્યા હતા અને માર મારવાની ધમકી આપી ચાલુ ફરજમા રૂકાવટ કરી હતી.વીજ કર્મીઓએ ઘટનાની જાણ તેઓના ઉપરી અધિકારીને કરતા અધિકારીની સૂચના મુજબ વીજ કર્મીઓએ તલસાણા ગામના ઠાકરશીભાઈ જેમાભાઇ તથા મેહુલભાઇ ઠાકરશીભાઈ વિરૂદ્ધ લખતર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉત્તરગુજરાતના સાહિત્યકાર પ્રવીણ જોશીને સંતશ્રીદાસી જીવણ એવોર્ડ અને ધરમાભાઈ શ્રીમાળીને સંતકબીર એવોર્ડ
ઉત્તરગુજરાતના સાહિત્યકાર પ્રવીણ જોશીને સંતશ્રીદાસી જીવણ એવોર્ડ અને ધરમાભાઈ શ્રીમાળીને સંતકબીર એવોર્ડ
વિજ પ્રવાહ બંધ રહેવાનું નોટિસ
આવતીકાલે તા. 10.10.2023 ના રોજ દાહોદ શહેરના ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને...
पीएम मोदी सहित ये केंद्रीय नेता आएंगे जयपुर, अमित शाह भी ले सकते हैं समिट में हिस्सा
राइजिंग राजस्थान इन्वेस्टमेंट समिट की तैयारियां तेज हो गई है। अन्तरराष्ट्रीय डेलीगेट्स के साथ-साथ...