સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીએમ મોદી કચ્છની સરહદ ડેરીમાં કરશે લોકાર્પણ
#buletinindia #gujarat #kutch
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তীৰ অনুষ্ঠানত দীর্ঘজ্যোতি দত্তৰ গীত
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তীৰ অনুষ্ঠানত দীর্ঘজ্যোতি দত্তৰ গীত
परतिचा पावसामुळे शेतकऱ्यांनची झालेली दुरवस्था
परतिचा पावसामुळे शेतकऱ्यांनची झालेली दुरवस्था
सावधान: एंटीबॉडी से खत्म नहीं होता है ओमिक्रॉन का नया वेरिएंट, ऐसे करता है संक्रमित
कोरोना संक्रमण को लेकर किए गए एक अध्ययन में चौंकाने वाली जानकारी सामने आई है। ओमिक्रॉन का नया...
IIT Bombay के साथ Bharat GPT पर काम कर रहा है जियो, यहां जानें पूरी डिटेल
जियो और टेक्नोलॉजी का एक गहन रिस्ता है क्योंकि कंपनी हमेशा इसके साथ काम करने के लिए प्रायासरत...