સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Veer Narmad University: 'વાર્તાથી વાવેતર' બાળવાર્તાનો બાળમહોત્સવ યોજાયો
વાર્તા વર્ષની ઉજવણીના ભાગરૂપે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 'વાર્તાથી વાવેતર' બાળવાર્તાનો બાળમહોત્સવ...
উজনি মাজুলী মিলন সংঘত শ্ৰী শ্ৰীকৃষ্ণৰ ৰাসলীলাৰ প্ৰস্তুতি
উজনি মাজুলী মিলন সংঘত শ্ৰী শ্ৰীকৃষ্ণৰ ৰাসলীলাৰ প্ৰস্তুতিঃ বিভিন্ন জাতি-জনগোষ্ঠীৰ সন্মিলিত...
LIVE હીંદુ ધર્મનો ત્યાગ કરી બૌધિષ્ટ બનેલ ૯૫૪ લોકોને આપવામાં આવેલ બોધપાઠ
LIVE હીંદુ ધર્મનો ત્યાગ કરી બૌધિષ્ટ બનેલ ૯૫૪ લોકોને આપવામાં આવેલ બોધપાઠ
कॅनॉलचे विस्तारीकरण करा ; शेतकरी रस्ता रोको करणारा असल्याचा इशारा
कॅनॉलचे विस्तारीकरण करा ; शेतकरी रस्ता रोको करणारा असल्याचा इशारा