સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં દારૂના ધંધાની હરિફાઇમાં બુટલેગરો વચ્ચે ગેંગ વાર 
 
                      વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં દારૂના ધંધાની હરિફાઇમાં બુટલેગરો વચ્ચે ગેંગ વાર
                  
   Business News: गिरावट के साथ बंद हुआ Stock Market, Nifty 59 अंक लुढ़का 
 
                      Business News: गिरावट के साथ बंद हुआ Stock Market, Nifty 59 अंक लुढ़का
                  
   થરા ખાતે ચાતુર્માસ પરિવર્તન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.. 
 
                      થરા ખાતે ચાતુર્માસ પરિવર્તન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..
                  
   ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી ચોરીઓનો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ.. 
 
                      ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી વણશોધાયેલ...
                  
   PM बोले- मन की बात को 10 साल हुए:114वें एपिसोड में कहा- अमेरिकी राष्ट्रपति ने अपनापन दिखाया 
 
                      प्रधानमंत्री नरेंद्र मोदी ने मन की बात के 114वें एपिसोड में कहा- हमारी यात्रा को 10 साल हो चुके...
                  
   
  
  
  
   
   
  