સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लखनऊ वालों पर चढ़ा क्रिकेट वर्ल्ड कप का खुमार, ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका का महामुकाबला आज
लखनऊ वालों पर चढ़ा क्रिकेट वर्ल्ड कप का खुमार, ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका का महामुकाबला आज
વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર
વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર
सरयू तट पर जलाए गए 15 लाख से अधिक दीये, PM Modi हुए शामिल
पीएम नरेंद्र मोदी (PM Narendra Modi) आज अयोध्या में भव्य छठवें दीपोत्सव में शामिल होने के लिए...