સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ચિત્રાસણી નજીક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત : એક વ્યક્તિ ગંભીર
પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે...
ट्रांसजेंडर को पिछड़ा वर्ग में आरक्षण देने का निर्णय शिवराज सरकार के लिए बन सकता है मुसीबत
*ओबीसी महासभा ने किया विरोध*
No Ficker News- भोपाल - मध्य प्रदेश सरकार ने...
मंडी में विकास कार्यों के लिए 10.76 करोड़ स्वीकृत
लोकसभा अध्यक्ष ओम बिरला के प्रयासों से कुंवारती कृषि उपज मंडी में भी विकास कार्य की सौगात मिली...
ખાંભા તાલુકાના આશાવર્કર બહેનો દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી પડતર માંગણી સ્વીકારવા રજૂઆત કરવામાં આવી.
તા.૦૫/૦૭/૨૦૨૪ના રોજ ખાંભા તાલુકાની તમામ આશાવર્કર બહેનો દ્વારા પોતાની જૂની માંગ પૂરી ન થતાં...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz