સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવામાં છેલ્લા 42 વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવમાં ગાંધી બાગ કા રાજા ગણપતિ બાપા ની પધરામણી કરવામાં આવી
મહુવામાં છેલ્લા 42 વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવમાં ગાંધી બાગ...
ઠાસરા પંથક માં માઉઠું...
શિયાળામાં ગાજવીજ સાથે વરસાદ..
બ્રેકીંગ ન્યુઝ...
ઠાસરા પંથક માં વહેલી સવાર વાદળ છાયેલા હતાં અચાનક સવારે વાતાવરણ બદલાયું અને...
মৰিয়নি অসম নগালেণ্ড সীমান্তত পুণৰ দুৰ্বৃত্তৰ সন্ত্ৰাস
মৰিয়নী অসম নগালেণ্ড সীমান্তৰ চেলেংহাটৰ ৰনখামত নগা দুৰ্বৃত্তৰ সন্ত্ৰাস ৷ অসমৰ দুই যুৱকক...
Madhya Pradesh Oath Ceremony Updates: Deputy CM पद की शपथ लेने से पहले क्या बोले अरुण साव ?
Madhya Pradesh Oath Ceremony Updates: Deputy CM पद की शपथ लेने से पहले क्या बोले अरुण साव ?