સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best SUV under 20 lakh: शानदार लुक और दमदार इंजन के साथ 20 लाख रुपये से कम कीमत में आती है ये कारें, यहां पढ़ें लिस्ट
Best SUV under 20 lakh आज हम आपके लिए 20 लाख रुपये से कम कीमत में आने वाली कारों की लिस्ट लेकर आए...
પાદરા પ્રજાપિતા ભ્રહ્મકુમારીઝ વિદ્યાલયમાં મેડિકલ કેમ્પ
પાદરા પ્રજાપિતા ભ્રહ્મકુમારીઝ વિદ્યાલયમાં મેડિકલ કેમ્પ
iOS 18.2 Developer Beta 1 अपडेट रोल आउट, iPhone यूजर्स को जल्द मिलेंगे Apple Intelligence
Apple ने अपने रजिस्टर्ड डेवलपर्स के लिए iOS 18.2 developer beta 1 रिलीज कर दिया है। हालांकि कंपनी...
કાલોલ પોલીસે કાતોલ પાટિયા પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી કાર ઝડપી ૧૦.૧૯ લાખનો મુદામાલ કબજે કર્યો
કાલોલ પોલીસે કાતોલ પાટિયા પાસે વિદેશી દારૂના જથ્થા સાથે ક્રેટા કાર ઝડપી ૧૦.૧૯ લાખનો મુદ્દામાલ...