સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सांगोद में जगह-जगह पानी भराव से पनप रहे मच्छर, बीमारियों की सताने लगी चिंता
सांगोद, कोटा बरसात की शुरुआत होते ही शहर में मच्छरों का आतंक बढने लगा है। मच्छरों को पनपने के लिए...
हरियाणा में पूर्व सांसद के कंगना रनोट पर विवादित बोल:कहा-उन्हें रेप का बहुत तजुर्बा
पंजाब के पूर्व लोकसभा सांसद सिमरनजीत सिंह मान ने बॉलीवुड अभिनेत्री व हिमाचल प्रदेश से BJP सांसद...
શ્રી નવદુર્ગા વિદ્યાલય માં આરોગ્યલક્ષી કાર્યક્રમ..
શ્રી નવદુર્ગા વિદ્યાલય માં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય ની...
Share Market Trade Setup: Bank Nifty में जल्द दिखेंगे 45000 तक के मूव, All Time High जाएगा बाजार?
Share Market Trade Setup: Bank Nifty में जल्द दिखेंगे 45000 तक के मूव, All Time High जाएगा बाजार?