સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone Hack Case: विपक्षी नेताओं के Iphone हैकिंग मामले में बड़ी कार्रवाही, CERT ने शुरू की जांच
iPhone Hack Case: विपक्षी नेताओं के Iphone हैकिंग मामले में बड़ी कार्रवाही, CERT ने शुरू की जांच
સુરતના મોટા વરાછા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિનલબેનને મકાન મળતા પોતાના ઘરના ઘરનું સપનુ થયુ સાકાર
મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત...
ৰহা:-সপ্তম দিনৰ খেল লাওফুলাবৰী আৰু ৰহা এফ চীৰ মাজত।২-২ ত ড্ৰো।
ৰহা আঞ্চলিক ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত ২৫ অক্টোবৰ ৰ পৰা ৰহা ক্ৰীড়া সন্থাৰ খেলপথাৰত চলি থকা প্ৰয়াত...
अमानगंज नगर के विकास कार्यों की खुली पोल थाना परिसर एवं नई बस स्टैंड में दुकानों के अंदर भरा पानी दुकानदार परेशान
पन्ना जिले के नगर अमानगंज के विकास कार्यों की पोल परत दर परत खुलती नजर आ रही है जहां...