સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
- খোৱাং খণ্ড প্ৰাথমিক শিক্ষা বিষয়াৰ কাৰ্য্যালয়ত ভিন্ন সমস্যা সমাধানৰ দাবীৰে অসম ৰাজ্যিক প্ৰাথমিক শিক্ষক সন্মিলনীৰ প্ৰতিবাদ।
ডিব্ৰুগড় জিলাৰ খোৱাং খণ্ড প্ৰাথমিক শিক্ষা বিষয়াৰ কাৰ্যালয়ত প্ৰতিবাদ অসম ৰাজ্যিক প্ৰাথমিক শিক্ষক...
સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, ઉગેલો પાક મુરઝાયો વરસાદ નહી વરસે તો ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડશે
(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં જૂન મહિનામાં ચોમાસુ બેસે તે પહેલા હવામાન વિભાગ વરસાદની આગાહી...
Car की Clutch Plate में आ जाती है परेशानी तो मिलते हैं ये संकेत, बिना देरी करवाएं रिपेयर नहीं तो होगा नुकसान
कार को चलाने के लिए सभी पार्ट्स का सही से काम करना काफी जरूरी होता है। ऐसा न होने पर काफी परेशानी...
અમદાવાદ : ગર્મીમાં પક્ષીઓ માટે પાણી નું કુંડ નું વિતરણ,INTERNATIONAL HUMAN RIGHTS PROTECTION COUNCIL
અમદાવાદ : ગર્મીમાં પક્ષીઓ માટે પાણી નું કુંડ નું વિતરણ,INTERNATIONAL HUMAN RIGHTS PROTECTION COUNCIL