સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીલ્લામાં વધુ એક લૂંટની ઘટના
જીલ્લામાં વધુ એક લૂંટની ઘટના
बहुप्रत्यक्षित आष्टी ते अहमदनगर रेल्वे सेवेचा शुभारंभ मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या हस्ते होणार.
बहुप्रत्यक्षित आष्टी ते अहमदनगर रेल्वे सेवेचा शुभारंभ मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या हस्ते होणार.
ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા પરીક્ષાઓને લઈ વાહન ચાલકોને વિદ્યાર્થીઓ પાસેથી ભાડું ઓછું વસૂલવા કરાઈ અપીલ
ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા પરીક્ષાઓને લઈ વાહન ચાલકોને વિદ્યાર્થીઓ પાસેથી ભાડું ઓછું વસૂલવા કરાઈ અપીલ
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
નવા નીરના વધામણા કરાયા....!
નવા નીરના વધામણા કરાયા....!