સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'लोकतंत्र को दबाना चाहती है मोदी सरकार' अधीर रंजन चौधरी के निलंबन पर बोले खरगे
नई दिल्ली, कांग्रेस नेता अधीर रंजन चौधरी को लोकसभा से अनिश्चितकाल के लिए निलंबित किया है।...
BANASKANTHA : ભાભર ખેતીવાડી શાખા દ્વારા ખેત સાધનોનો કેમ્પ
BANASKANTHA : ભાભર ખેતીવાડી શાખા દ્વારા ખેત સાધનોનો કેમ્પ
कांदा बाजारभावातील घसरण थांबविणेसाठी तातडीने प्रयत्न करा- माजी उपमुख्यमंत्री छगन भुजबळ
कांदा निर्यात प्रोत्साहन योजना लागू करण्यासाठी राज्य सरकारने केंद्र शासनाकडे मागणी करावी- छगन...
A Story About Struggling Every Day | Best Power Bank of Daily Use
A Story About Struggling Every Day | Best Power Bank of Daily Use