સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरदवाडी येथील अभिनव विद्यालयाच्या विद्यार्थिनींना निर्भयाप्रमुख शुभांगी कुटे यांच्याकडून मार्गदर्शन
शिरुर: श्री म्हसोबा शिक्षण प्रसारक मंडळ, निमगांव म्हाळुंगी या संस्थेच्या अभिनव विद्यालय सरदवाडी...
भाजपच्या "त्या" पदाधिकाऱ्यावर पुण्यात गुन्हा दाखल
भाजप सोलापूर ग्रामीण चा माजी जिल्हाध्यक्ष असलेल्या श्रीकांत देशमुख याच्यावर पुण्यात बलात्काराचा...
Honda Activa Electric कल होगा भारत में लॉन्च, मिलेंगे बेहतरीन फीचर्स के साथ 100 KM के आस-पास की रेंज
दो पहिया वाहन निर्माता Honda Motorcycle and Scooters India (HMSI) की ओर से भारतीय बाजार में पहले...
मंदिर के नाम पर तोड़ी दुकानें BJP की हार का बना बड़ा कारण- Ayodhya से सांसद Awadhesh Prasad | Aaj Tak
मंदिर के नाम पर तोड़ी दुकानें BJP की हार का बना बड़ा कारण- Ayodhya से सांसद Awadhesh Prasad | Aaj Tak