સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीसूका क्रियान्वयन समिति की बैठक सम्पन्न
बीस सूत्री कार्यक्रम क्रियान्वयन समिति की द्वितीय स्तरीय बैठक मंगलवार को अतिरिक्त जिला कलक्टर...
ધાનેરાના હડતામાં પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર
ધાનેરા તાલુકાના હડતા ગામથી કુવારલા ગામ તરફ જતા કાચા માર્ગ નજીક ગુરુવારે પ્રેમી પંખીડાએ ઝાડની...
पुलिस को बोलकर भागा 'दम है तो पकड़ के दिखाओ', फिर जो हुआ... | MP | Damoh | Viral Video |
पुलिस को बोलकर भागा 'दम है तो पकड़ के दिखाओ', फिर जो हुआ... | MP | Damoh | Viral Video |
અમદાબાદ રીવરફ્રંટ પર ડ્રોન શો નો નજારો
અમદાબાદ રીવરફ્રંટ પર ડ્રોન શો નો નજારો
Sanjay Singh की गिरफ्तारी के बाद BJP पर बरसीं Atishi, कहा- अपनी ED को उनके पैतृक घर पर भी भेजिए
Sanjay Singh की गिरफ्तारी के बाद BJP पर बरसीं Atishi, कहा- अपनी ED को उनके पैतृक घर पर भी भेजिए