એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચકલીયાના કુવા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ.......
ચકલીયાના કુવા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ......
Reporter.Maksud karigar
Gujarat,...
ભીલડી માં નવીન જીઆઇડીસી મંજૂર થતાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ..
ભીલડી નવીન GIDC મંજુર થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી...
ગુજરાતમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની...
इंसानों में Bird Flu का दूसरा मामला आया सामने, जानें कैसे फैलता है यह वायरस
हाल ही में Bird Flu को लेकर चिंता बढ़ाने वाली खबर सामने आई है। दरअसल अमेरिका में इंसानों में इसके...
સિહોર શહેરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રાજસ્થાનમાં જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સિહોરમાં જોવા મળી રહ્યા છે. વિધાર્થીએ શિક્ષકના...
થરા રુની રોડ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા યોજાશે
થરા રુની રોડ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા યોજાશે