એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા ખાતે વાલી સંમેલન યોજાયું
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં...
CMF Phone 1 की हुई मार्केट में धमाकेदार एंट्री, एडवांस फीचर्स से लैस फोन हुआ लॉन्च
नथिंग के सबब्रांड सीएमएफ ने अपने ग्राहकों के लिए कंपनी का फर्स्ट एवर फोन CMF Phone 1 लॉन्च कर...
Breaking News: Air India की 78 फ्लाइट्स कैंसिल, अचानक Sick Leave पर गए सीनियर क्रू मेंबर्स
Breaking News: Air India की 78 फ्लाइट्स कैंसिल, अचानक Sick Leave पर गए सीनियर क्रू मेंबर्स
અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન ભાવનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું
અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન ભાવનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું