એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra Thar Roxx vs Force Gurkha 5-Door; इंजन, स्पेसिफिकेशन और फीचर्स के मामले में कौन बेहतर, पढ़िए
भारतीय मार्केट में महिंद्रा थार रॉक्स लॉन्च हो गई है। इसे कई बेहतरीन फीचर्स के साथ लॉन्च किया गया...
देवली-उनियारा में मतगणना में होगी सख्त निगरानी, थप्पड़ कांड के बवाल के बाद डीएम सौम्या झा ने की है कड़ी तैयारी
राजस्थान में सात विधानसभा सीटों पर उपचुनाव में मतदान के बाद अब रिजल्ट का इंतजार किया जा रहा है....
Breaking News: Rahul Gandhi की न्याय यात्रा से पहले आज Congress की बड़ी बैठक, 14 जनवरी से होगी शुरू
Breaking News: Rahul Gandhi की न्याय यात्रा से पहले आज Congress की बड़ी बैठक, 14 जनवरी से होगी शुरू
પાલનપુરમાં ઠાકોર સમાજની લાઇબ્રેરી નજીક બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું
પાલનપુરની રામપુરા ચોકડી પાસે આવેલી ચોવીસ ગોળ ઠાકોર સમાજ સંસ્થાની આવેલી લાઈબ્રેરીમાં નજીકમાં જ...