એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો
महिला ने फसल पर डालने वाली दवा का सेवन किया
पांढुर्ना. ग्राम कोको ढाना में फिर एक महिला ने किया जहर का सेवन| दिन-ब-दिन जहर सेवन के...
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોષણ માસ-૨૦૨૨ની ઉજવણી
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના
ભાગ રૂપે કિશોરી માટે પોષણ જાગૃતિ ઉપરની શિબીર...
*सोनारी प्रेस क्लब ने मनाया अपना 28वां स्थापना दिवस
*सोनारी प्रेस क्लब ने मनाया अपना 28वां स्थापना दिवस
સિહોર શહેરમાં કચરાના ઢગલા માં આગ લાગી
સિહોરના રાજકોટ રોડ પર આવેલ રેસ્ટહાઉસ સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં આગની ઘટના ઘટી છે...