એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક, લાગશે ભૂપેન્દ્ર પટેલના નામ મહોર, સોમવારે લેશે મુખ્યમંત્રી પદના શપથ
રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના...
कांग्रेस MLA के BJP में शामिल होने को लेकर बोले गृहमंत्री, दिया ये बड़ा बयान! MP News Indore
कांग्रेस MLA के BJP में शामिल होने को लेकर बोले गृहमंत्री, दिया ये बड़ा बयान! MP News Indore
দিছপুৰত NEDFI ৰ ২৭তম প্ৰতিষ্ঠা দিৱসত মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মা
দিছপুৰত NEDFI ৰ ২৭তম প্ৰতিষ্ঠা দিৱস উদযাপন, অনুষ্ঠানত মুখ্য অতিথি হিচাপে উপস্থিত মুখ্যমন্ত্ৰী...
फेस्टिव सीजन से पहले kia, Mahindra और Hyundai ने बढ़ाई कीमतें, जानें किस मॉडल के कितने बढ़े दाम
वाहन निर्माता कंपनियों ने कुछ एसयूवी की कीमत में बढ़ोतरी की है कीमत में बढ़ोतरी वाली गाड़ियां...