એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્પર્ધામાં દેવગઢબારિયા તાલુકાના રેબારી ગામની પ્રાથમિક શાળા બીજા સ્થાને આવી
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્પર્ધામાં દેવગઢબારિયા તાલુકાના રેબારી ગામની પ્રાથમિક શાળા બીજા સ્થાને આવી
দৰিয়া দলংৰ সমীপত যুৱ ছাত্ৰ পৰিষদৰ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান।
দৰিয়া দলংৰ সমীপত যুৱ ছাত্ৰ পৰিষদৰ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান।
দুমুনিচকীত ভয়ংকৰ দুৰ্ঘটনা___কথমপি প্ৰাণ ৰক্ষা অৰ্ধ শতাধিক যাত্ৰীৰ।
দুমুনিচকীত ভয়ংকৰ দুৰ্ঘটনা___কথমপি প্ৰাণ ৰক্ষা অৰ্ধ শতাধিক যাত্ৰীৰ।
কামৰূপ জিলাৰ
বাইহাটা চাৰিআলি...
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए...