એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰংত পুনৰ ১৫ জনৰ শৰীৰত ধৰা পৰে কভিড ১৯
আজি দৰঙত আক্ৰান্ত ১৫ জনম মঙ্গলদৈ, ১৪ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰঙ টো বৃদ্ধি পাইছে ক'ভিড...
પોરબંદરમાં એ સી સી ના ગેઈટ નજીક મારામારીનો બનાવ 26 09 2022
PORBANDAR પોરબંદરમાં એ સી સી ના ગેઈટ નજીક મારામારીનો બનાવ 26 09 2022
বিনামুলীয়া ত্ৰিৰংগা পতাকা বিতৰণ
দেশৰ স্বাধীনতা দিৱস উদ্যাপন উপলক্ষে নাৰায়ণপুৰ পৌৰসভাই আজি পৌৰসভাখনৰ...
Parliament special session में ये 4 बिल पेश करने वाली है मोदी सरकार, Congress बोली- कुछ बड़ा होगा
Parliament special session में ये 4 बिल पेश करने वाली है मोदी सरकार, Congress बोली- कुछ बड़ा होगा