એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 41મુ સફળ અંગદાન થયું.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૪૧મું સફળ અંગદાન થયું
બ્રેઈનડેડ શંકરભાઈ માળીની બે કિડની થકી બે...
Hero Xpulse 210 फिर टेस्टिंग के दौरान हुई स्पॉट, देखने के लिए मिलेंगे कई बदलाव
Hero Xpulse 210 को भारत में टेस्टिंग के दौरान स्पॉट किया गया है। जिसे देखने के बाद कहा जा रहा है...
गहलोत राज के अंतिम 6 माह के फैसलों को पलटेगी सरकार!आज की मीटिंग में हो सकता है फैसला
राजस्थान की पूर्ववर्ती कांग्रेस सरकार के कार्यकाल के अंतिम 6 माह के फैसलों की समीक्षा के लिए गठित...
ભાવનગર જીલ્લાના મહુવા પો.સ્ટે.ના મારામારીના ગુન્હામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી ઓને રાજુલા તાલુકાના રૂખડબાપુ ની વાવડી ગામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ સ્કોડ.
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓએ...
અમદાવાદઃ મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવી દીધું જીવન, જુઓ શું છે કારણ?
અમદાવાદઃ મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવી દીધું જીવન, જુઓ શું છે કારણ?