એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাপৰমুখ বি বি হান্সাৰীয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত নতুন ভবন নিৰ্মান কাৰ্য্যৰ বিধায়ক শশীকান্ত দাসে ৰাখে আধাৰশিলা।
ৰহা চাপৰমুখ স্থিত ঐতিহ্যমণ্ডিত বি বি হান্সাৰীয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত ৰহা সমষ্টিৰ বিধায়ক...
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો
કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેડોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કોચી પહોંચ્યું.
Kuwait Fire Tragedy: कुवैतमां આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારતીય...