એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા
Blue Screen of Death से यूजर्स को हो रही है परेशानी पर Microsoft ने दिया जवाब, कहा- जल्द बहाल होंगी सेवाएं
Microsoft Global Outage Blue Screen of Death की वजह से माइक्रोसॉफ्ट की सर्विस सुचारू रूप से काम...
वृद्ध महिलाओं ने लिया नैत्रदान का संकल्प
अनंत चतुर्दशी के पावन अवसर पर वृद्ध महिलाओं में अध्यापिका मनोरमा व्यास पत्नी डॉ.रामकृष्णजी व्यास...
હિંમતનગર જિલ્લા પંચાયતમાં આયુર્વેદિક અમૃત વન નિર્માણ કરાશે, ૩૭૫ થી વધુ આયુર્વેદિક ઔષધીયોના રોપાનો ઉછેર કરાશે
(રાહુલ પ્રજાપતિ): હિંમતનગરસાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે શનિવારે મેરી માટી, મેરા દેશ...