તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તરણેતર પધાર્યા હતા. કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ સહિતની દેશી રમતોમાં પોતાનું કૌવત દેખાડતા ખેલાડીઓએ આ સ્પર્ધાઓના આયોજનને બિરદાવ્યું હતું. કબડ્ડીની સ્પર્ધાના ખેલાડી શ્રી અજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "અમે ગામડામાં મોટા થયા છીએ, માટીમાં જ રમ્યા છીએ, જેથી આ ગ્રામીણ ઓલિમ્પિક અમારા જેવા અનેક ખેલાડીઓ માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ બની રહ્યું છે. અમને આ સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થાય છે. હું અને મારા ભાઈઓ ઈચ્છીએ છીએ કે, વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર સ્પર્ધાઓ દર વર્ષે આમ જ યોજાતી રહે જેથી અમારા જેવા અનેક ગામડાંના ખેલાડીઓને રમતગમત માટેનું સુંદર પ્લેટફોર્મ મળી રહે."ઉલ્લેખનીય છે કે, તરણેતરના મેળામાં સ્વદેશી રમતોને પ્રાધાન્ય મળી રહે તે માટે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમાડવામાં આવતી રમતોમાં ભાગ લેવા માટે સુરત, તાપી, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અનેક ખેલાડીઓ તરણેતર પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सड़क के बीच बने डिवाडर पर फांसी! पेड़ पर लटका मिला शव, परिजनों का नही लगा पता
शहर के रामपुरा थाना इलाके में सड़क के बीच बने डिवाडर पर एक युवक फांसी पर लटका मिला। राहगीरों ने...
अब WhatsApp पर इमेज क्वालिटी की नहीं होगी चिंता, जल्द मिलने जा रहा कमाल का फीचर
वॉट्सऐप अपने यूजर्स के लिए एक नए फीचर पर काम कर रहा है। इसमें यूजर्स को बिना किसी के ही एचडी...
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધ ના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
শ্ৰীকৃষ্ণ জন্মাষ্টমী আৰু নন্দোৎসৱ- বোকাখেচা ভাওনাৰ তোঁৰণ উন্মোচন বিধায়ক পদ্ম হাজৰিকাৰ
#শ্ৰীকৃষ্ণ জন্মাষ্টমী আৰু নন্দোৎসৱ- বোকাখেচা ভাওনাৰ তোঁৰণ উন্মোচন বিধায়ক পদ্ম হাজৰিকাৰ ৷
ભરૂચ પત્રકાર એકતા પરિષદ ભરૂચ તાલુકાના કારોબારીની રચના સર્વસમંતિથી આજરોજ કરવામાં આવી
ભરૂચ પત્રકાર એકતા પરિષદ ભરૂચ તાલુકાના કારોબારીની રચના સર્વસમંતિથી આજરોજ કરવામાં આવી