લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बारात पहुंचते ही दूल्हे की हालत देख चौंकी दुल्हन, शादी से किया इनकार, कहा- कुंवारी रहूंगी लेकिन ऐसे लड़के से नहीं करूंगी शादी 
 
                       
 
 शादी को सात जन्मों का बंधन माना जाता है। लेकिन कई बार ऐसा कुछ होता है कि...
                  
   ભાભર : કપરૂપુર પ્રાથમિક શાળાની બે દીકરીઓનો પસંદગી | SatyaNirbhay News Channel 
 
                      ભાભર : કપરૂપુર પ્રાથમિક શાળાની બે દીકરીઓનો પસંદગી | SatyaNirbhay News Channel
                  
   मोटरसाइकिल फिसलने से घायल युवक की इलाज के दौरान मौत 
 
                      शहर के कैथूनीपोल इलाके में रेतवाली इलाके में मोटरसाइकिल फिसलने से घायल युवक की मौत हो गयी।पुलिस...
                  
   ખાંભા તાલુકાના ગીર પથકના વિવિધ ગામોમાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહીદોની વીરતાને વંદના કાર્યક્રમ  યોજાયો. 
 
                      તા.11/08/2023 આજરોજ ખાંભા તાલુકાના વિવિધ ૯ ગામોમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની શહીદોની...
                  
   Hiramandi फिल्म करने से पहले Sanjay Leela Bhansali और Richa Chadha में क्या बात हुई, पता चल गया 
 
                      Hiramandi फिल्म करने से पहले Sanjay Leela Bhansali और Richa Chadha में क्या बात हुई, पता चल गया
                  
   
  
  
  
   
  