લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MEGHALAYA BJP LEADER ARRESTED IN THIRD CASE
Tura: Meghalaya BJP’s vice-president Bernard N Marak, was arrested again with a new case...
सेंसेक्स में 700 अंक की गिरावट:76,800 पर कारोबार कर रहा, अडाणी ग्रुप के सभी 10 शेयर गिरे; निफ्टी भी 200 अंक फिसला
शेयर बाजार में आज यानी 21 नवंबर को गिरावट देखने को मिल रही है। सेंसेक्स 700 अंक से ज्यादा की...
দক্ষিণ শালমাৰাৰ নৱজ্যোতি প্ৰাথমিক বিদ্যালয়ৰ ছাত্ৰছাত্ৰীক গৃহৰ অভাৱত গছৰ তলতে দিছে পাঠদান ৷
দক্ষিণ শালমাৰাৰ নৱজ্যোতি প্ৰাথমিক বিদ্যালয়ৰ ছাত্ৰছাত্ৰীক গৃহৰ অভাৱত গছৰ তলতে দিছে পাঠদান ৷
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
बीड नाळवंडी रस्त्यासाठी जिल्हाधिकारी कार्यालयासमोर थाळी नाद आंदोलन@india report
बीड नाळवंडी रस्त्यासाठी जिल्हाधिकारी कार्यालयासमोर थाळी नाद आंदोलन@india report