લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં થોડાં વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતા ૧૦૮ ફસાઈ,વાહનો ફુટપાથ ઉપર ચાલતા દેખાયા
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં થોડાં વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતા ૧૦૮ ફસાઈ,વાહનો ફુટપાથ ઉપર ચાલતા...
ডবকাত পথ দুৰ্ঘটনাত এজন লোক থিতাতে নিহত
হোজাই জিলাৰ ডবকা আৰক্ষী থানাৰ অন্তৰ্গত মদাৰতলিত আজি আবেলি চাৰিলেনযুক্ত ২৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত এক...
મોરબીમાં બનેલી પુલ ની દુર્ઘટના મૃતકોને મહુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલી
મોરબીમાં બનેલી પુલ ની દુર્ઘટના મૃતકોને મહુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલી
સિદ્ધિવિનાયક દેવસ્થાને દશેરા નિમિત્તે રાવણ દહન સાથે વિશેષ કર્યક્રમો યોજાયા....
સિદ્ધિવિનાયક દેવસ્થાન માં વિજયા દસમી નિમિતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો
...
Delhi G20 Summit: जी20 सम्मेलन से भारत को क्या हासिल होगा, जानिए | ABP NEWS
Delhi G20 Summit: जी20 सम्मेलन से भारत को क्या हासिल होगा, जानिए | ABP NEWS