લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिहारमध्ये अमित शहांचा गेम फसला! Nitish Kumar Takes Oath As Bihar CM For The 8th Time
बिहारमध्ये अमित शहांचा गेम फसला! Nitish Kumar Takes Oath As Bihar CM For The 8th Time
मारवाडी युव सेवा भवन में बंगाईगांव चैंबर ऑफ कॉमर्स द्वारा रक्तदान शिविर आयोजित
बंगाईगांव शहर स्थित मारवाडी युव सेवा भवन में बंगाईगांव चैंबर ऑफ कॉमर्स ने मारवाडी युव मंच...
Delhi News: क्रिकेटर से नटरवर लाल बने Mrinak Singh ने कई लोगों को लगाया चूना | Delhi Police
Delhi News: क्रिकेटर से नटरवर लाल बने Mrinak Singh ने कई लोगों को लगाया चूना | Delhi Police
মৰাণ ১নং ৰঙাগড়া গাঁৱৰ পুখুৰীৰ পৰা মৃতদেহ উদ্ধাৰ
।ডিব্ৰুগড় জিলাৰ মৰাণ আৰক্ষী থানাৰ অন্তৰ্গত ১নং ৰঙা গৰা গাঁৱৰ পুখুৰীৰ পৰা মৃতদেহ উদ্ধাৰ হোৱা...