લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kuno National Park: गर्मी बर्दाश्त नहीं कर पा रहे कूनो के चीते, दो शावकों की मौत, अब तक 6 की गई जान
Kuno National Park: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन यानी 17 सितंबर को नामीबिया से लाए गए जिन...
વાઘવડી મા દુકાનના બાંકડે બેઠેલા ભરતભાઈ વાળા ઉપર બે ઈસમો દ્વવારા ગુપ્તિ, અને પાઇપ થી હુમલો કરવામાં આવ્યો.
અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના વાઘવડી ગામે રહેતા ભરતભાઈ ઓઢાભાઈ વાળા ઉં. વ.૩૫, રે. વાઘવડી,...
भारतीय रेलवे ने ओडिशा में रेल दुर्घटना के मृतकों की शिनाख्त की अपील
भारतीय रेलवे ने ओडिशा में रेल दुर्घटना के मृतकों की शिनाख्त की अपील
'21 साल तक आपने...,' वित्त मंत्री सीतारमण ने US की राष्ट्रीय खुफिया निदेशक नियुक्त होने पर तुलसी को इस अंदाज में दी बधाई
नई दिल्ली: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने आज पूर्व डेमोक्रेटिक कांग्रेस सदस्य...
'तिहाड़ में रोज आलू-पूड़ी, आम खा रहे Kejriwal, ताकि मिल जाए मेडिकल बेल,' ED ने कोर्ट में किया दावा
'तिहाड़ में रोज आलू-पूड़ी, आम खा रहे Kejriwal, ताकि मिल जाए मेडिकल बेल,' ED ने कोर्ट में किया दावा