લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर परिषद देवेंद्र नगर के वार्ड 13 व 14 मैं भरवाए गए 250 महिलाओं को नारी सम्मान योजना के आवेदन
नगर परिषद देवेंद्रनगर के वार्ड 13 व 14 में भरवाए गए 250 महिलाओं को नारी सम्मान योजना के फार्म
आज...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો દર્દી ન નોંધાતા રાહત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો દર્દી ન નોંધાતા રાહત
Delhi-Mumbai Expressway: दिल्ली से जयपुर अब 5 नहीं सिर्फ 3 घंटे, मुंबई 12 घंटे... पीएम मोदी आज देंगे एक्सप्रेस वे की सौगात, जानें क्या बदलेगा
Delhi To Jaipur In 3 Hours: प्रधानमंत्री नरेंद्र मोदी रविवार (12 फरवरी) को दिल्ली-मुंबई...
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak
एकनाथ शिंदे से छिनेगा शिवसेना का नाम और चिह्न! उद्धव ठाकरे की याचिका पर सुप्रीम कोर्ट सुनवाई को हुआ राजी
नई दिल्ली, शिवसेना पार्टी और उसका चुनाव चिह्न एकनाथ शिंदे को दिए जाने के खिलाफ उद्धव ठाकरे की...