લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓવર બ્રીજ પર અમદાવાદ ના લોકો ઉમટી પડયા
નવું નજરાણું ઉભરાયું!:ફૂટ ઓવરબ્રિજ પર અમદાવાદીઓ ઉમટ્યા, પહેલા દિવસે 15 હજારથી વધુ લોકોએ લટાર...
মই ‘OMG 2’ নিৰ্মাতাসকলক কৈছিলোঁ যে ছবিখনৰ বাবে মোৰ সময় নাই
মই ‘OMG 2’ নিৰ্মাতাসকলক কৈছিলোঁ যে ছবিখনৰ বাবে মোৰ সময় নাই: পংকজপংকজ ত্ৰিপাঠীয়ে কয়...
Best Food To Heal Your Gut Health I Mugdha Pradhan I OnlyMyHealth
Best Food To Heal Your Gut Health I Mugdha Pradhan I OnlyMyHealth
રાજકોટરણુજા મંદિર લાપાસરી રોડ પર અકસ્માતપુલ બેસી જતા ડંમ્પર ફસાયું અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ
રાજકોટરણુજા મંદિર લાપાસરી રોડ પર અકસ્માતપુલ બેસી જતા ડંમ્પર ફસાયું અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ