લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પીવાના પાણીની બૂમ#newsgujarat
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પીવાના પાણીની બૂમ#newsgujarat
UP Lok Sabha Chunav 2024: Akhilesh Yadav ने सपा गठबंधन को लेकर दिया बड़ा बयान | Pallavi Patel
UP Lok Sabha Chunav 2024: Akhilesh Yadav ने सपा गठबंधन को लेकर दिया बड़ा बयान | Pallavi Patel
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ઉપર લીલીયા તાલુકા ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ઉપર લીલીયા તાલુકા ભાજપ દ્વારા ભાજપ ના ઉમેદવાર મહેશ કશવાલા ને જંગી...
বৰহাট মিলন নগৰ নামঘৰত শ্ৰী কৃষ্ণৰ জন্মোৎসৱ পালন
বৰহাট মিলন নগৰ নামঘৰত আজি শ্ৰী কৃষ্ণৰ জন্মোৎসৱ দিনযোৰা কাৰ্যসূচীৰে পালন কৰা হয়।সেই উপলক্ষে ভকত...