લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: PM Modi-Rahul की स्पीच पर चुनाव आयोग का नोटिस, 29 अप्रैल तक जवाब मांगा
Election 2024: PM Modi-Rahul की स्पीच पर चुनाव आयोग का नोटिस, 29 अप्रैल तक जवाब मांगा
भाजपचे माजी जिल्हाध्यक्ष देशमुख यांना न्यायालयाच्या दणका
लग्नाचे आमिष दाखवून महिलेवर अत्याचार केल्याच्या आरोपात भाजपचे माजी जिल्हाध्यक्ष श्रीकांत देशमुख...
Aloe Vera Benefits: एलो वेरा के 5 फायदे (विज्ञानं द्वारा सिद्ध) जो आपको रखेंगे हमेशा फिट
Aloe Vera Benefits: एलो वेरा के 5 फायदे (विज्ञानं द्वारा सिद्ध) जो आपको रखेंगे हमेशा फिट
लखनऊ: श्री राम जानकी मंदिर में भगवान श्री राम, लक्ष्मण और माता सीता की मूर्तियों की हुई स्थापना
लखनऊ। जनपद हरदोई के अतरौली थाना क्षेत्र अंतर्गत ग्राम टांडि मजरा कुरौध में रामचंद्र जी ठाकुर जी...
Ek video hova viral dakhta hi dakhata lakhoma views aye
https://facebook.com/127316350047284
Dakhi ya kya ha is video ma