લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विष्णुपुरी प्रकल्पात बुडीत क्षेत्रात जमिनी गेलेल्या शेतकऱ्यांना तातडीने मोबदला द्या
विलास जोंधळे यांनी मंत्री महोदय दीपक केसरकर यांची भेट घेऊन चर्चा केली
पालम...
Rajasthan Elections 2023: 'राजस्थान में कांग्रेस ने जल-जंगल, जमीन सब बेचा', PM मोदी बोले- मंत्री और विधायक बेलगाम, जनता त्रस्त
राजस्थान में होने वाले विधानसभा का चुनाव-प्रचार अपने अंतिम दौर में पहुंच गया है। इसी के चलते...
सशस्त्र सीमा बल लालपूल ने सीमा चौकी भैरबकुंड में वृक्षरोपण किया
सशस्त्र सीमा बल के लालपूल स्थित 23 वाहिनी लालपूल ने आजादी का अमृत महोत्सव के अंतर्गत "हर घर...
Inauguration program of "Mobile Bridge School and Library" was held by Rotary Bangalore Raj Mahal at RMV Club House, Bangalore.
Bengaluru, March 14, 2025
Inauguration program of "Mobile Bridge School and Library" was held by...