સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા પાસે શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં 'માનસ માતુ ભવાનિ' રામકથા પૂર્ણાહુતિ થઈ, રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા છે - શ્રી મોરારિબાપુ,
નવલા નવરાત્રી દિવસોમાં ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં...
ઝકરીયા હોસ્પિટલ માહી દ્વારા મજૂરો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ..
ઝકરીયા હોસ્પિટલ માહી દ્વારા મજૂરો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ..
दमदार माइलेज और शानदार लुक के साथ आती हैं ये CNG एसयूवी,Tata Punch से लेकर Maruti Suzuki Brezza तक शामिल
आज हम आपके लिए सीएनजी एसयूवी कारों की लिस्ट लेकर आए हैं। Tata Punch CNG ये अपने सेगमेंट में सबसे...
હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ