કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં તા ૦૪/૦૯/૨૪ ને બુધવાર ના રોજ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી ના પાવન સાનિધ્ય માં જોગીલીલા અને ઢાઢીલીલા નો અતિભવ્ય મનોરથ યોજાયો હતો. આ મનોરથ શ્રી વલ્લભાશ્રય હવેલી રાજકોટ ના સુપ્રસિદ્ધ કિર્તનકારો દ્વારા કરવામાં આવ્યો હતો.આ મનોરથ માં સવારે ૧૦:૦૦ વાગે પલના દર્શન માં જોગીલીલા નો મનોરથ અને પછી રાજભોગ ના દર્શન અને સાંજે ૫:૩૦ એ ભોગ સંધ્યા ના દર્શન માં ઢાઢીલીલા નો મનોરથ અને શયન ના દર્શન કરવામાં આવ્યા હતા. આ મનોરથ નો લાભ કાલોલ ના વૈષ્ણવો એ બહોળી સંખ્યા માં લીધો હતો.આ મનોરથ નું આયોજન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારી કીર્તનકારો તેમજ યુવા કાર્યકર્તા ઓ દ્વારા ખુબ જ ઉમળકાભેર કરવામાં આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
जून तिमाही में 10 प्रतिशत घट गया भारत का बियरेबल डिवाइस मार्केट : IDC
ये पहली बार है जब भारत में वियरेबल डिवाइस की मार्केट में गिरावट देखी गई है। जून 2024 तिमाही में...
ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕೆಂದು PTCL ಮಂಜುನಾಥ್ ಅವರು ಮನವಿ ಮಾಡಿದರು.
ಏಪ್ರಿಲ್ 24, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್ ಕಾಯ್ದೆ ಭೂಮಿ ವಂಚಿತರ ಹೋರಾಟ ಸಮಿತಿ'ಯ...
વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યું ખાત મુહૂર્ત@live24newsgujarat
વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યું ખાત મુહૂર્ત@live24newsgujarat